Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંગીત જગતના શહેનશાહ ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (18:55 IST)
Ustad Rashid Khan Dies: સંગીતની દુનિયાનું મોટું નામ ઉસ્તાદ રાશિદ ખાનનું આજે કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમણે 55 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ કોલકાતાની એક હોસ્પિટલમાં પ્રોસ્ટેટ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. 
 
દિગ્ગજ સંગીતકારનું કેન્સરના કારણે નિધન- 55 વર્ષની ઉંમરે તેમણે દેશ અને સંગીત ઉદ્યોગને અલવિદા કહી દીધું. ઉસ્તાદ રાશિદ ખાન કેટલાક વર્ષોથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. જેમનું આજે કોલકાતાની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
 
પ્રોસ્ટેટ કેન્સરને કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંગીતના ઉસ્તાદ ઉસ્તાદ રાશિદ ખાનની અત્યંત ગંભીર હાલતને કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. ગયા મહિને મગજના હુમલા બાદ સંગીતકારની તબિયત લથડી હતી.
 

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments