Biodata Maker

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

Webdunia
શનિવાર, 19 એપ્રિલ 2025 (16:33 IST)
એક ટીવી શો દરમિયાન ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા દ્વારા બદરીનાથ ધામમાં પોતાનુ મંદિર હોવાનો દાવો કર્યા બાદ ચમોલી જીલ્લાના હક્કૂક ધારી ખૂબ નારાજ છે. તીર્થ પુરોહિતો સાથે બદરીનાથ મંદિર સાથે જોડાયેલા હકહકૂકધારીઓ, પુજારીઓ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના દાવાને તેને બાલિશ કૃત્ય ગણાવીને જોરદાર વિરોધ થયો છે.
 
બદરીનાથ ધામમાં ઉર્વશીને સૌદર્યની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં બદરીનાથ ધામને ઉર્વશી પીઠના રૂપમાં પણ ઓળખાય છે. બામણી ગામમા આવેલ ઉર્વશી મંદિરમાં બદરીનાથના કપાટ ખુલવાની સાથે જ પૂજા અર્ચના થાય છે.  શ્રદ્ધાળુ આ સમયે તેને સૌદર્યની દેવીના રૂપમાં પૂજે છે.  
આ છે માન્યતા ?
 
ઉર્વશી દેવી વિશે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ધામમાં તપસ્યા કરી રહ્યા હતા. તેમના ધ્યાનના પરિણામે, તેમના જાંઘમાંથી એક સુંદર અપ્સરાનો જન્મ થયો, જેનું નામ ઉર્વશી હતું. ઉર્વશીને સ્વર્ગની સૌથી સુંદર અપ્સરાઓમાંની એક માનવામાં આવે છે. સ્વર્ગીય અપ્સરા ઉર્વશીએ બામની ગામ પાસે થોડા દિવસો વિતાવ્યા. આ સ્થાન પર, વર્તમાન સમયમાં માતા ઉર્વશીને દેવી તરીકે પૂજવામાં આવે છે.
 
બદ્રીનાથ ધામથી એક કિમી દૂર આવેલા બામની ગામમાં ઉર્વશી દેવી મંદિર અંગે બીજી એક માન્યતા છે. માતા સતીને મુક્ત કરવા માટે ભગવાન શિવ પૃથ્વી પર આવ્યા હતા. આ દરમિયાન, સુદર્શન ચક્ર દ્વારા સતીના અનેક ટુકડા કરવામાં આવ્યા. એવું માનવામાં આવે છે કે બામની ગામમાં પણ એક ટુકડો પડ્યો હતો. જેમને દેવી ઉર્વશી તરીકે પૂજવામાં આવતા હતા.
 
ઉર્વશી દેવી વિશે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ધામમાં તપસ્યા કરી રહ્યા હતા. તેમના ધ્યાનના પરિણામે, તેમના જાંઘમાંથી એક સુંદર અપ્સરાનો જન્મ થયો, જેનું નામ ઉર્વશી હતું. ઉર્વશીને સ્વર્ગની સૌથી સુંદર અપ્સરાઓમાંની એક માનવામાં આવે છે. સ્વર્ગીય અપ્સરા ઉર્વશીએ બામની ગામ પાસે થોડા દિવસો વિતાવ્યા. આ સ્થાન પર, વર્તમાન સમયમાં માતા ઉર્વશીને દેવી તરીકે પૂજવામાં આવે છે.
 
બદ્રીનાથ ધામથી એક કિમી દૂર આવેલા બામની ગામમાં ઉર્વશી દેવી મંદિર અંગે બીજી એક માન્યતા છે. માતા સતીને મુક્ત કરવા માટે ભગવાન શિવ પૃથ્વી પર આવ્યા હતા. આ દરમિયાન, સુદર્શન ચક્ર દ્વારા સતીના અનેક ટુકડા કરવામાં આવ્યા. એવું માનવામાં આવે છે કે બામની ગામમાં પણ એક ટુકડો પડ્યો હતો. જેમને દેવી ઉર્વશી તરીકે પૂજવામાં આવતા હતા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

આગળનો લેખ
Show comments