Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mirzapur ના અભિનેતાનું હાર્ટ એટેકને કારણે થયુ નિધન, એક ફંકશન દરમિયાન છાતીમાં થયો તીવ્ર દુખાવો

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (09:22 IST)
ટીવી અને બોલિવૂડ અભિનેતા શાહનવાઝ પ્રધાનનું 17 ફેબ્રુઆરીએ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જણાવી દઈએ કે અભિનેતાએ 56 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, શાહનવાઝ એક ફંક્શનમાં ગયા હતા, જે દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેના પછી તેમને તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. શાહનવાઝ પ્રધાનના અંતિમ સંસ્કાર 18 ફેબ્રુઆરી એટલે કે આજે થશે.

 
મિર્ઝાપુરમાં શાહનવાઝ સાથે કામ કરનાર રાજેશ તૈલંગે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ સાથે શોક વ્યક્ત કર્યો હતો જેમાં લખ્યું હતું કે, "શાહનવાઝ ભાઈ આખરી સલામ!!! શૂટ દરમિયાન તમારી સાથે કેટલો સુંદર સમય પસાર કર્યો તે વિશ્વાસ નથી કરી શકતો.' યશપાલ શર્મા પણ સમારંભમાં હાજર રહેલા ઘણા કલાકારોની સામે આ બધું કેવી રીતે થયું તે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું.
શાહનવાઝે સિરિયલ 'શ્રી કૃષ્ણ'માં નંદ બાબાની ભૂમિકા ભજવી હતી. તેમણે 'દેખ ભાઈ દેખ', 'અલીફ લૈલા', 'બ્યોમકેશ બક્ષી', 'બંધન સાત જનામોં કા' અને 24 જેવા શો અને 'પ્યાર કોઈ ખેલ નહીં', 'ફેન્ટમ' અને 'રઈસ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે પ્રખ્યાત વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં ગોલુ ઓર સ્વીટી કે પિતાના રોલમાં જોવા મળ્યા હતા જે પોલીસ ઓફિસર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

આગળનો લેખ
Show comments