Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મેહતા ફેમ દિશા વાકાણીને થયુ ગળાનુ કેંસર? બદલાયેલી આવાજને જણાવી રહ્યુ છે કારણ

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (13:38 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ફિશા વાકાણીને લઈને એક ચોંકાવનાર સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટસના મુજવ તેમણે ગળાનુ કેંસર થયુ છે. તેનુ કારણે શોમાં તેમની અજીબ આવાજને જણાવવામાં આવી રહ્યુ છે. પણ દિશાની તરફથી આ વિશે કોઈ ઑફિશિયમ સ્ટેટમેંટ નથી. તેમના ગળામાં કઈક પરેશાની થવાના સમાચાર પછી રિપોર્ટસ છે કે તેમને થ્રોટ કેંસર થયુ છે. જણાવીએ કે શોમાં નટ્ટુ કાકાનો રોલ કરનાર ધનશ્યામ નાયકનુ 77 વર્ષની ઉમ્રમાં ગળાના કેંસરથી જ નિધન થયુ છે. 
 
પ્રોડ્યુસર જણાવ્યા નથી પરત આવશે દિશા (દયાભાભી) 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની ભૂમિકા લોકોની પસંદગીની ભૂમિકા છે. દિશા વાકાણીના આ રોલથી લોકોના દિલમાં ખાસ બનાવી લીધી છે. લાંબા સમયથી તે શોથી દૂર છે. પણ લોકોને આશા છે કે તે જલ્દી પરત આવશે. પણ પ્રોડયુસર અસિત મોદી જણાવ્યા છે કે દિશાની જગ્યા બીજી દયાભાભી આ ભૂમિકા ભજવશે. 
 
આ વચ્ચે સમાચાર છે કે દિશાના ગળામાં પરેશાના થઈ છે દિશાને થ્રોટ કેંસર થયુ છે. તેથી તે શો માં પરત આવી ન શકે. 
(Edites By -Monica Sahu) 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments