Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિપ્રેશનમાં હતા સુશાંત સિંહ રાજપૂત, પોલીસને મળેલ દસ્તાવેજ મુજબ ચાલી રહી હતી સારવાર

Webdunia
રવિવાર, 14 જૂન 2020 (15:40 IST)
બોલીવુડ અભિનેતા સુશાંત સિહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં સુસાઈડ કરી લીધુ છે. તેના નોકરે પોલીસને આ વાતની માહિતી આપી. સુશાંત સિંહ રાજપૂતને ડિપ્રેશન હતુ અને તેમની સારવાર ચાલી રહી હતી.  તેમના ઘરથી દવાઓ અને પ્રિસક્રિપ્શન મળ્યા છે. પોલીસને  કેટલાક એવા દસ્તાવેજ મળ્યા છે જેના મુજબ તેઓ ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યા હતા. હાલ તેમના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ જપ્ત કરવામાં આવી નથી. 
જો કે સુશાંત સિંહ રાજપૂતે કયા કારણથી સુસાઈદ કરી લીધુ છે તેની પણ હજુ સુધી જાણ થઈ શકી નથી. પોલીસ તેમના ઘર પર હાજર છે. અભિનેતાએ કાઈ પો છે ફિલ્મ દ્વારા પોતાના બોલીવુડના સફરની શરૂઆત કરી હતી. શુદ્ધ દેશી રોમાંસ, છિછોરે, રાબ્તા અને સોન ચિરૈયા જેવી ફિલ્મો પણ કરી. તેમની સૌથી જાણીતી ફિલ્મ એમએસ ધોની માનવામાં આવે છે. તેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.  તેમના સુસાઈડના સમાચારથી ફૈસ પણ શોકમાં છે. ટેલિવિઝન સીરિયલ પવિત્ર રિશ્તા દ્વારા તેઓ જાણીતા બન્યા હતા 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments