Dharma Sangrah

સુશાંત સિંહ રાજપૂતની લાઈફ પર બની ફિલ્મો પર રોક નથી HC એ એક્ટરના પિતાની અરજી નામંજૂર કરી

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (13:17 IST)
દિલ્લી હાઈકોર્ટથી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતાને કોઈ રાહત નથી મળી. દિલ્લી હાઈકોર્ટએ સુશાંત સિંહ રાજપૂતની મોત પછી તેમના જીવન પર કથિત પ્રસ્તાવિત બની કે બનાવનારી ફિલ્મો પર 
રોક લગાવવાથી ના પાડી દીધું છે અને એક્ટરના પિતાની અરજી ફગાવી દીધી છે. હકીકત સુશાંતના પિતાની તરફથી કરેલી અરજીમાં એક્ટરની જીવન પર આધારિત જુદા-જુદા પ્રસ્તાવિત ફિલ્મો પર રોક લગાવી નાખી છે. 
 
સમાચાર એજંસી પીટીઆઈના મુજબ દિલ્હી હાઈકોર્ટએ બૉલીવુડ ફિલ્મ ન્યાય દી જસ્ટિસના રીલીજ પર રોક લગાવવાથી ગુરૂવારે ના પાડી દીધું છે. આ ફિલ્મ શુક્રવારે રીલીજ થશે. સુશાંતના પિતાએ આરોપ લગાવાયો હતો કે આ ફિલ્મથી તેમના દિવંગત દીકરાની છવિને ખરાબ કરાઈ રહ્યુ છે. 
 
દિલ્હી હાઈકોર્ટમાં દાખલ અરજીમાં સુશાંત સિંહ રાજપૂતના પિતા ક્રિશન કિશોરસિંહે તેમના પુત્રના નામ અથવા ફિલ્મોમાં સમાન પાત્રોના ઉપયોગ પર પ્રતિબંધ માંગ્યો હતો. અરજીમાં
 
સુશાંતના જીવન પર આગામી અથવા સૂચિત ફિલ્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો.
 
આત્મહત્યા કરી હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

આગળનો લેખ
Show comments