Dharma Sangrah

Sunjay Kapur Passed Away: સૈફ-કરીના બહેન કરિશ્મા કપૂરના ઘરે પહોંચ્યા, મલાઈકા પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

Webdunia
શુક્રવાર, 13 જૂન 2025 (12:13 IST)
બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગુરુવારે અચાનક અવસાન થયું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે સંજયે બ્રિટનમાં અંતિમ શ્વાસ લીધા. આ દુઃખદ સમાચાર આવતાની સાથે જ ફિલ્મ ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે.

કપૂર પરિવાર સુધી આ સમાચાર પહોંચતા જ તેઓએ સંજય કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો. તે જ સમયે, સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો આવ્યા છે, જેમાં કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે બહેન કરિશ્મા કપૂરના ઘરે પહોંચતી જોવા મળી હતી. તેના સિવાય, મલાઈકા અરોરા પણ બહેન અમૃતા અરોરા સાથે શોક વ્યક્ત કરવા માટે મોડી રાત્રે કરિશ્મા કપૂરના ઘરે પહોંચી હતી.

પોલો રમતી વખતે હાર્ટ એટેક આવ્યો 
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂર ઓરિયસ પોલો ટીમ ચલાવતા હતા. એવું કહેવાય છે કે તેઓ બ્રિટનમાં પોલો રમી રહ્યા હતા. તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંજય કપૂરે ભૂલથી મધમાખી ગળી લીધી હતી. ગળામાં મધમાખીના ડંખને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સંજય કપૂર 53 વર્ષના હતા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વાસી મોઢે મેથીનું પાણી પીવાથી શું થાય છે, જાણો કોણે આ પાણી જરૂર પીવું જોઈએ

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

આગળનો લેખ
Show comments