Dharma Sangrah

Spider Man No Way Home collection: સ્પાઈડર મેન બની બ્લોકબસ્ટર, ઘુઆઘાર કમાણી કરતા ફિલ્મએ પાર કર્યો 260 કરોડનો આંકડો

Webdunia
સોમવાર, 3 જાન્યુઆરી 2022 (18:59 IST)
ટોમ હોલેન્ડ સ્ટારર હોલીવુડ ફિલ્મ 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' 16 ડિસેમ્બરે ભારતીય થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ હતો. ભારતીય દર્શકો સ્પાઈડર મેન માટે કેટલા દિવાના છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દર્શકોએ આ ફિલ્મ માટે અગાઉથી ટિકિટ બુક કરાવી હતી. સ્પાઇડર મેન નો વે હોમ રિલીઝના પ્રથમ દિવસે જબરદસ્ત હિટ રહી હતી, માત્ર 10 દિવસમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ પણ દર્શકોમાં તેનો ક્રેઝ છે અને ફિલ્મ બમ્પર કમાણી કરી રહી છે. સ્પાઈડરમેન - નો વે હોમે આ સફળતા એવા સમયે હાંસલ કરી છે જ્યારે બોલિવૂડની ઘણી ફિલ્મો થિયેટરોમાં દર્શકો માટે સંઘર્ષ કરી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે સુપરહીરો ફિલ્મ 'સ્પાઇડરમેનઃ નો વે હોમ' 16 ડિસેમ્બર, ગુરુવારના રોજ રિલીઝ થઈ હતી. વર્કિંગ ડે તથા ઓમિક્રોનનો ડરની વચ્ચે ફિલ્મે પહેલા દિવસે 32.67 કરોડની કમાણી કરી હતી. 'સૂર્યવંશી' 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ સીઝનમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે 26.50 કરોડની કમાણી કરી હતી
 
ભારતમાં હોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
એવેન્જર્સ એન્ડ ગેમઃ 367.43 કરોડ
એવેન્જર્સ ઇન્ફિનિટી વૉરઃ 228.5 કરોડ
સ્પાઇડરમેનઃ નો વે હોમઃ 202.34 કરોડ
નવાઈની વાત એ છે કે ત્રણેય ફિલ્મ માર્વેલ ફિલ્મ્સની છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

આગળનો લેખ
Show comments