Festival Posters

ચીનથી ઑક્સીજન સિલેંડર્સની ડિલીવરીમાં થઈ રહી હતુ મોડું, સોનૂ સૂદએ ઉપાડ્યો સવાલ તો મળ્યુ આ જવાબ

Webdunia
રવિવાર, 2 મે 2021 (09:12 IST)
કોરોના સંકટની આ સમયમાં સોનૂ સૂદ અત્યારે સુધી હજારો લોકોની મદદ કરી રહ્યા છે. પણ ઘણી વાર તેના માટે આ સફર સરળ નહી હોય . કોરોના મહામારીથી જે સ્થિતિ છે ત્યારબાદ ઑક્સીજન સિલેંડર્સથી 
લઈએ બેડ અને દવાઓની પરેશાની થઈ રહી છે. આ વાત સોનૂ સૂદ પોતે પણ ટ્વીટ કરીને કહી છે. તે છતાંય તે હિમ્મત નહી હારતા અને એક -એક જરૂરિયાત સુધી મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. 
 
ચીનથી કરી હતી શિકાયત 
સોનૂ સૂદએ ગયા દિવસે ટ્વીટ કરી જણાવ્યુ કે ચીનથી સેકડો ઑક્સીજન કૉંસટ્રેટર્સ ભારત લાવવું છે પણ ચીનએ તેમાં રૂકાવટ લગાવી નાખી છે. તેણે કીધું કે લોકોના જીવન ખત્મ થઈ રહ્યુ છે અને આ યોગ્ય નથી. 
 
તેણે ટ્વીટમાં સોનૂ સૂદ લખે છે કે અમે લોકો કોશિશ કરી રહ્યા છે. સેકંડો ઑક્સીજન કોંસંટ્રેટર્સ ભારત લાવાય. આ કહેવુ દુખદ છે કે ચીનએ અમારા ઘણ બધા કંસાઈન્મેંટા બ્લૉક કરી નાખ્યા છે અને ભારત દર 
 
મિનિટ જીવન ખત્મ થઈ રહ્યા છે. @China_Amb_India @MFA_China થી પ્રાર્થના કરે છે કે અમારા કસાઈન્મેટ્સનો રસ્તા સાફ કરવામાં અમારી મદદ કરો. જેનાથી અમે લોકોના 
 
જીવન બચાવી શકે. સોનૂ સૂદએ આ ટ્વીટ સાથે ભારતમાં ચીનના રાજદૂત અને ચીની દેશ મંત્રાલયને ટેગ કર્યુ છે. 
 
ચીનનો જવાબ 
હવે તેના પર ચીની રાજદૂર સૂન વેઈદાંગએ લખ્યુ કે "મિ. સૂદ ટ્વીટર જાણકારી મળી. કોવિડ 19થી ભારતની યુદ્ધમાં ચીન પૂર્ણરૂપે મદદ કરશે. મારી જાણકારીના મુજબ ચીનથે ભારતના બધા કાર્ગો ફ્લાઈટસ 
 
રૂટસ સામાન્ય છે. ગયા અઠવાડિયા ચીન ભારતના વચ્ચે ફલાઈટસ ચોક્ક્સ કામ કરી રહ્યો છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

આગળનો લેખ
Show comments