Webdunia - Bharat's app for daily news and videos

Install App

મસ્જિદ્દોની અઝાન(બાંગ)થી ઊંઘમાં ખલેલ પડે છે, બંધ થાય આ ગુંડાગર્દી - સોનૂ નિગમ

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2017 (10:36 IST)
ગાયક સોનૂ નિગમે અજાન પર આજે સવારે અનેક ટ્વિટ કર્યા જેના પર વિવાદ ઉભો થઈ શકે છે. સોનીએ કહ્યુ કે તે મુસ્લિમ નથી છતા પણ તેને સવારે અઝાનની અવાજથી ઉઠવુ પડે છે જેના પર તેને આપત્તિ છે. 
 
સોનૂએ ટ્વીટ કર્યુ, "હુ મુસ્લિમ નથી અને મને અઝાનની અવાજથી સવારે ઉઠવુ પડ્યુ. ભારતમાં આ બળજબરીની ધાર્મિકતાનો અંત ક્યારે થશે." 
 
ત્યારબાદ તેમણે અનેક ટ્વીટ કરી પોતાન ગુસ્સો જાહેર કર્યો. સોનીએ આગળ લખ્યુ કે મોહમ્મદે જ્યારે ઈસ્લામ બનાવ્યો ત્યારે વીજળી નહોતી તો એડિસનના આવ્યા પછીથી આપણને શોર નો સામનો કેમ કરવો પડી રહ્યો છે. 
 
સોનૂએ મસ્જિદો અને ગુરૂદ્વારામાં ઉપયોગમાં લેવાનારા લાઉડસ્પીકરોને ગુંડાગર્દી બતાવી. 
 
આ ટ્વીટ્સ પછી સોનૂ નિગમને લોકોના ગુસ્સાનો શિકાર થવો પડી રહ્યો છે. અનેક લોકોએ તેમના આ ટ્વીટ ને હલકુ કહ્યુ તો કેટલાક લોકોએ હિન્દુ ધર્મમાં ઉપયોગમાં લેવાનારા ગીતો પર વિરોધ બતાવ્યો. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments