Dharma Sangrah

સોનમ કપૂરના લગ્નની તારીખ બદલાઈ, હવે મુંબઈમાં થશે લગ્ન

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:05 IST)
ફિલ્મ એક્ટ્રેસ સોનમ ક્પૂરનો લગ્નની તારીખ અને સ્થાન બદલી ગયા છે. પહેલા 6 મે ના થવા જઈ રહ્યા લગ્ન હવે 29 એપ્રિલને થશે. સ્થાન પણ બદલી ગયું છે. સ્વિજરલેંડની જગ્યા હવે આ લગ્ન મુંબઈમાં થશે. 
 
સૂત્રો મુજબ સ્વિજરલેંદ જવામાં ઘણી મુશ્કેલીઓ હતી. લોકોને એક સાથે લઈ જવું શકય નહી થઈ રહ્યું હતું. પરિવાર અના ઘણા સભ્યો વૃદ્ધ છે જે આટલી લાંબી યાત્રા નહી કરી શકતા. તેથી લગ્નને મુંબઈમાં જ કરવાના ફેસલો લઈ લીધું છે. 
 
મુંબઈમાં લગ્ન પછી દિલ્હીમાં ગ્રેડ રિસેપ્શન થશે કારણકે સોનમના થનાર પતિ આનંદ આહુજા દુલ્હીના રહેવાસી છે. લગ ન અને રિસેપ્શનના કાર્ડ વહેચાઈ ગયા છે અને ઘણા ફુલ્મી સિતારા સુધી આ પહોંચી ગયા છે.
 
સંગીત સેરેમની ભવ્ય થશે. ફરાહ ખાન તેને કોરિયોગ્રાફ કરી રહી છે. ફરાહએ રિહર્સલ કરવી શરૂ કરી દીધી છે. તેમાં સોનમ કપૂરના માતા-પિતા અને નજીકી લોકો પરફોર્મ કરશે. પ્રેમ રતન ધન પાયોના ટાઈટલ ટ્રેક પર કરણ જોહરના પરફાર્મની ખબર  છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

આગળનો લેખ
Show comments