Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનમ કપૂરના લગ્ન અંગે જાણો અનિલ કપૂર શુ બોલ્યા

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (12:35 IST)
બોલીવુડમાં આજકાલ સોનમ કપૂરના લગ્નની ખૂબ ચર્ચા છે. મુંબઈમાં થવા જઈ રહેલ સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નમાં માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે. પણ ન તો સોનમે કે ન તો તેના પરિવારના કોઈપણ સભ્યએ આ અંગે કોઈ વાત કરી છે. 
આવામાં 19મા આઈફા સમારંભ સાથે જોડાયેલ એક પ્રેસ કૉન્ફેંસમાં આ વિશે અનિલ કપૂર સાથે અમે સવાલ પૂછવાની તક મળી. પુત્રી સોનમના લગ્નના સવાલ પર અનિલે કહ્યુ 60 વર્ષથી મારો પરિવાર આ ઈંડસ્ટ્રીમાં છે અને મીડિયાએ હંમેશાથી મારા કેરિયર અને મારા પરિવારનો સાથ આપ્યો છે.  યોગ્ય સમય પર બધી વસ્તુઓ તમને ખબર પડી જશે.  યોગ્ય સમયે અમે બધી માહિતી તમારી સાથે શેયર કરીશુ. 
અનિલ કપૂરે આગળ કહ્યુ, "ટૂંક સમયમાં તમને ખબર પડશે કે મારા ઘર બહાર રોશની કેમ છે અને કેમ શહેનાઈ વાગવાની છે. ખૂબ જલ્દી તમે બધાને બધુ ખબર પડી જશે. અમે તમારાથી કશુ છુપુ નહી રાખીએ. બધી વસ્તુઓ શેયર કરીશુ. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments