Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુ:ખદ સમાચાર - હરિયાણવી ગાયક અમિત સૈનીના પુત્રનુ માર્ગ અકસ્માતમાં મોત, ટ્યુશનથી મિત્રો સાથે ઘરે આવી રહ્યો હતો

Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (13:33 IST)
amit saini family

 
 
હરિયાણવી ગાયક અમિત સૈની રોહતકિયાના પુત્ર મન્નતનુ શનિવારે સાંજે માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ. દુર્ઘટના પછી પિકઅપને ત્યા જ છોડીને ચાલક ફરાર થઈ ગયો. જૂની મંડી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 
 
સુખપુરા ચૌકી પ્રભારી સન્નીએ જણાવ્યુ કે ગાયક અમિત સૈનીનો મન્નત રોજ ટ્યુશન ભણવા જાય છે. તે જીંદ ચૌક તરફથી ટ્યુશનથી સુખપુરા ચૌકની તરફ સ્કુટી પર સવાર થઈને ઘરે પરત આવી રહ્યો હતો. જ્યારે તે જીદ ચોક પરથી આગળ પાવર હાઉસની નિકટ પહોચ્યો તો પાછળથી પિકઅપે ટક્કર મારી દીધી. 
 
ટક્કર વાગવાથી સ્કુટી અસંતુલિત થઈને પડી. માથામાં વાગવાથી મન્નત ગંભીર રૂપે ઘાયક થઈ ગયો. સૂચના મેળવીને પોલીસ ઘટના સ્થળ પર પહોચી અને પિકઅપને જપ્ત કરી. જૂની શાક માર્કેટ પોલીસ પ્રભારી સુનિલ કુમારે જણાવ્યુ કે ચાલકની શોધ કરવામાં આવી રહી છે જે રોહતક નો જ બતાવાય રહ્યો છે. 
 
એક પહેલા તો બીજો બીજા ધોરણમાં અભ્યાસ કરે છે 
પડોશીઓએ જણાવ્યુ કે અમિત સૈની અશોક વિહાર કોલોનીમાં રહે છે. તેમનો એક પુત્ર યમન પ્રથમ અને મન્નત બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. બંનેનુ અમિતે એક ખાનગી શાળામાં એડમિશન કરાવ્યુ હતુ. બંને સાથે જ આવતા અને જતા આવતા હતા. 
amit saini
સ્કૂટીને ખરોચ આવી, ડ્રાઈવર હજુ પણ ફરાર 
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મન્નત ટ્યુશનથી પરત ફરતી વખતે સ્કૂટીની પાછળ બેઠો હતો. આટલું જ નહીં, સ્કૂટર અને પકડાયેલા પીકઅપ વચ્ચે ટક્કર થવાના કોઈ સંકેત નથી. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે પીકઅપ ટ્રકની પાછળની બાજુથી અથડાયા બાદ સ્કૂટર પડી ગયું હતું.
 
ગાયક ગજેન્દ્ર ફોગાટે દુઃખ વ્યક્ત કર્યું
હરિયાણવી ગાયક ગજેન્દ્ર ફોગાટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને અમિતના પુત્રના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

<

AMIT SAINI's SON DIED IN ACCIDENT
ॐ शांति pic.twitter.com/13Ce7pTWnh

— JAT REVOLUTION (@JAT_UNITED) March 17, 2024 >
 
સિંગર અમિત સૈનીના પુત્ર મન્નતનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે યમન ઘાયલ છે. પીજીઆઈ તરફથી આ માહિતી મળી છે. પીકઅપ ચાલક ફરાર છે. તેને ટૂંક સમયમાં કાબૂમાં લેવામાં આવશે. -સન્ની, ઈન્ચાર્જ ચોકી સુખપુરા ચોક

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments