Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિરને વધુ એક ઝટકો, અતુલ્ય ભારત પછી હવે સ્નેપડીલ પણ કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (10:30 IST)
સ્નેપડીલ પોતાના બ્રાન્‍ડ એમ્‍બ્રેસેડર તરીકે હવે બોલીવુડના સ્ટાર આમીર ખાન સાથેનો કોન્‍ટ્રાકટ રીન્‍યુ નહી કરે. આ કોન્‍ટ્રાકટ આ મહિને જ સમાપ્‍ત થઇ રહ્યો છે. શરત અનુસાર આ કોન્ટ્રાક્ટ એક વર્ષ વધારી શકાયો હોત પરંતુ કંપનીએ આ કોન્ટ્રાક્ટસમાપ્‍ત કરવાનો નિર્ણય લીધો છે.
 
   સુત્રો કહે છે કે, વિજ્ઞાપન ખર્ચ ઉપર કાબુ મેળવવા માટે કંપની આમીરની જગ્‍યાએ બીજા કોઇપણને પણ બ્રાન્ડ એમ્બેસેડર ન બનાવે તેવી શકયતા છે. આમીર સાથે અસહિષ્‍ણુતાનો મામલો જોડાયો છે. વિવાદ બાદ સ્નેપડીલને પણ સહન કરવુ પડયુ હતુ. આમીરને આ બીજો ઝટકો લાગ્‍યો છે. ગયા મહિને પ્રવાસન મંત્રાલયે અતુલ્‍ય ભારત અભિયાનના  બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારીમાંથી મુકત કર્યો હતો.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments