Dharma Sangrah

Shahrukh બોલ્યા- જો મારા દીકરાએ કોઈ છોકરીને Kiss કર્યું તો હું...

Webdunia
બુધવાર, 21 જૂન 2017 (13:56 IST)
શાહરૂખ ખાન તેમના બાળકોના બહુ નજીક છે. અત્યારે જ એક ઈંટરવ્યૂહના સમયે શાહરૂખના બાળકોની સાથે તેમની બાંડિંગ વિશે ઘણી વાતો સામે આવી. શાહરૂખએ કહ્યું કે એ તેમના બાળકો સાથે ઈમોશનલી કનેકટ છે. 
એક વાર કોફી વિદ કરણમાં શાહરૂખએ કહ્યું હતું કે જો કોઈ  છોકરા સુહાનાને કિસ કરીશ તો હું તેમના હોંઠ નોચી લઈશ. જ્યારે શાહરૂખથી આ પૂછ્યું કે જો તેમનો દીકરો કોઈ છોકરીને કિસ કરીશ તો એ શું કરશે. 
તે પર શાહરૂખ બોલ્યા હું મારા દીકરાના હોંઠ નોચી લઈશ. આ એક શરીફ છોકરાની નિશાની નથી. હું છોકરીના પાપાથી તરફથી આર્યનના હોંઠ નોચી લઈશ. શાહરૂખએ આગળ જણાવ્યું કે એ બહુ કૂલ પાપા છે. 
 
તેને કીધું કે "જ્યારે હું દીકરા સાથે હોઉં છું ત્યારે અમે બન્ને વગર શર્ટના શાર્ટસમાં લેટીએ છે. તે સિવાય અમે ડર્ટી જોક્સ પણ ક્રેક કરે છે. આર્યન ફિલ્મ મેકીગ સીખ રહ્યું છે. તેથી અમે લોકો તે વિશે વાત કરે છે. હું એને જણાવું છું કે કોઈ બદતમીજી કરે તો તેને કેવી રીતે પીટવું છે. 
 
આમ તો શાહરૂખએ આ બધું મજાકમાં કહ્યું. સુહાનાની વિશે વાત કરતા શાહરૂખએ કીધું કે એ એક એક્ટ્રેસ બનવા ઈચ્છે છે. તે સ્ટેજ પર બહુ સરું પરફાર્મ કરે છે. પણ શાહરૂખ ઈચ્છે છે કે સુહાના પહેલા તેમની એજુકેશન કંપ્લીટ કરે. ત્યારબાદ એ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એટ્રીં કરી શકે છે. 
 
તેમજ શાહરૂખએ જણાવ્યું કે તેમના બાળક કહે છે કે હું જલ્દી ગુસ્સા ન થાઉ અને ના કોએને મારીશ. એ મને સમજાવે છે કે ગુસ્સા કરીને હું મારું જ નુકશાન કરું છું. બાળકોના કહેતા અત્યારે હું બહું પેશન રાખવાની કોશિશ કરું છું. 
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

આગળનો લેખ
Show comments