Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ ખાને માફી માંગી

Webdunia
બુધવાર, 16 ડિસેમ્બર 2015 (18:06 IST)
એક ખાનગી ટીવીના વિશેષ કાર્યક્રમ પ્રેસ કોન્ફ્રેંસમાં બોલીવુડના કિંગ ખાન શાહરૂખે પોતાના અસહનશીલતાવાળા નિવેદન પર માફી માંગી છે. 
 
એક વિશેષ કાર્યક્રમ પ્રેસ કૉન્ફ્રેંસમાં શાહરૂખ ખાને કહ્યુ કે મારી સાથે કોઈએ ઈનટોરલેંટ નથી કર્યુ. હુ ક્યારેય આવુ કશુ નથી બોલ્યો.  કેટલાક લોકો કહેશે કે મારી ફિલ્મ આવી રહી છે તેથી હુ આવુ કહી રહ્યો છુ પણ આવુ કશુ નથી. ભારતમાં બધુ ઠીક છે. દેશમાં ક્યાય પણ અસહનશીલતા નથી. મે આવુ ક્યારેય કહ્યુ નથી. જો કોઈને ઠેસ પહોંચી હોય તો હુ માફી માંગુ છુ.
 
તેમને કહ્યુ કે મારી સાથે ક્યારેય અસહિષ્ણુતા થઈ નથી. હુ દેશભક્ત છુ અને ખૂબ ખુશ છુ. ઉલ્લેખનીય છેકે શાહરૂખની ચર્ચિત ફિલ્મ 'દિલવાલે' 18 ડિસેમ્બરના રોજ રજુ થઈ રહી છે. શાહરૂખના આ નિવેદનને પણ ફિલ્મની રજૂઆત સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.  જો કે તેમણે કહ્યુ કે તેમના આ નિવેદનનુ ફિલ્મની રજૂઆત સાથે કોઈ લેવા દેવા નથી. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments