Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહિદ-મીરા પરણી ગયા, સમારોહમાં 40 મેહમાનો આવ્યા(જુઓ ફોટા)

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2015 (18:21 IST)
બોલીવુડ્ એકટર શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નની ખબરો પાછલા 6 મહીનાથી સુર્ખિયોમાં હતી. જેના પછી મંગળવારે 7 જુલાઈએ બન્નેના લગ્ન બંધનમાં બંધી ગયા. ખબર છે કે મીરા અને શાહિદના લગ્ન 11 વાગ્યે સંપન્ન થઈ ગયા. ગત રાત્રે 6 જુલાઈએ સંગીત સમારોહના આયોજન કરાયું જેમાં શાહિદ અને મીરા ખૂબ નાચ્યા. 
Twitter
 
લગ્નના સમારોહ ગુપચુપ રીતે થયું જ્યાં શાહિદ અને મીરાના નિકટના સંબંધીઓ જોડાયા. સૂત્રો પ્રમાણે તો આ સમારોહના આયોજનમાં માત્ર 40 મેહમાન જ શામેલ થયા. લગ્નના સમારોહ સંપન્ન થયા પછી રિસેપ્શન 7 જુલાઈની સાંજે ગુડગામના 5 સિતારા હોટલમાં થશે. 
 

ઉલ્લેખનીય છે કે  લગ્નના એક અઠવાડિયા પછી મુંબઈમાં 12 જુલાઈએ ગ્રાંડ રિસેપ્શન રાખશે જ્યાં બોલીવુડના ઘણા નામી હસ્તિઓ શામેલ થશે. સૂત્રોની માનીએ તો રિસેપ્શન સમારોહ આશરે 500 લોકોને આમંત્રણ આપ્યા છે. કહેવાય છે કે લગ્નમાં બધુ  ભોજન શાકાહારી હતું. અને નિકટના લોકો  વચ્ચે લગન સંપન્ન થયા. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments