Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન રાખ્યું

Webdunia
સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (17:41 IST)
બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરના ઘર ગયા બુધવારે દીકરાનો જન્મ થયું છે. દીકરાના જન્મના થોડા કલકા પછી જ એકટરને નાનકડા મેહમાનનો નામ દુનિયાને જણાવ્યું. જણાવીએ  કે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન(Zain) રાખ્યું છે. પણ શુ તમે જાણો  છો કે શાહિદના દીકરાનો નામ જૈન થશે આ વાત મીશાના જન્મથી પહેલા જ નક્કે થઈ ગઈ હતી. આવુ અમે નથી પણ શાહિદ કપૂરની માં નીલિમાનો કહેવું છે. 
નીલિમાએ અત્યારે જ તેમના ઈંટરવ્યૂહમાં કીધું "જ્યારે શાહિદનો પહેલો બાળક પેદા થયું હતું ત્યારે જ આ નક્કી થયું હતું કે છોકરી થઈ તો મીશા અને છોકરો થયું તો નામ જૈન રાખવું છે. મને લાગ્યું હતું કે આ વખતે શાહિદના ઘરે દીકરા થશે. મને સપના પણ આવ્યું હતું કે શાહિદના ઘરે દીકરો થયો છે. મે આ સપના વિશે બન્નેને જણાવ્યું પણ હતો. 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments