Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને મળી રાહત

શાહરૂખ ખાનને મળી રાહત
Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2024 (16:02 IST)
ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત મળી છે. જેમાં અરજદારનું મોત થતા ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે. તેમાં લતીફના પુત્ર મુસ્તાક અહેમદે બદનક્ષીનો દાવો કર્યો હતો. તેમાં અરજદારના મૃત્યુ બાદ અરજી ન ટકી શકે તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે.

2017માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન થયેલા એક વ્યક્તિના મોતના મામલે શાહરુખ ખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ, બોલિવુડના અભિનેતા શાહરુખ ખાન પર બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત છે. અરજદારનું મોત થતા 13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે. જેમાં બોલિવુડના અભિનેતા શાહરુખ ખાનને રાહત થઇ છે.13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા માટે નિર્દેશ કર્યો છે. જેમાં લતીફના પુત્ર મુસ્તાક અહેમદે બદનક્ષીનો દાવો કર્યો હતો તેમાં શાહરુખ ખાનની રઇશ ફિલ્મ મુદ્દે બદનક્ષીનો દાવો હતો. જેમાં હાઇકોર્ટે વારસદારોને અરજદાર બનવા પર રોક લગાવી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

આગળનો લેખ
Show comments