Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુલવામા હુમલાથી બોલીવુડ કલાકારોમાં આક્રોશ, વ્યક્તિ કરી જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના

Webdunia
શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (16:09 IST)
ગુરૂવારે જમ્મુ-કાશ્મીર  (Jammu – Kashmir) ના પુલવામાં ક્ષેત્ર (Pulwama Area)માં સીઆરપીએફ (CRPF)ના કાફાલા પર થયેલ આત્મઘાતી હુમલો (Suicide Attack)થી આખો દેશ સદમામાં છે. આતંકીઓ (Terrorist) ના આ નાપાક હરકતથી આખો દેશ આક્રોશિત છે. આ ઘટના પર બોલીવુડ (Bollywood) એ પણ દુખ વ્યક્ત કર્યુ છે. કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી અને જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રકટ કરી. જાણો કોણે શુ કહ્યુ.. 
 
 
વિક્કી કૌશલ -  ઉરી - ધ સર્જીકલ સ્ટાઈકના એક્ટર વિક્કી કૌશ્લએ પુલવામાં આતંકી હુમલા પર દુખ પ્રકટ કરત લખ્યુ, 'પુલવામાં હુમલાના સમાચાર સાંભળીને ખૂબ હેરાન અને દુખી છુ.  શહીદ થયેલા બહાદુર જવાનોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઘાયલોન જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરુ છુ. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments