Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર-કેટરીના નવેમ્બરમાં લગ્ન કરશે

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2015 (11:55 IST)
પોતાના લગ્ન માટે અનેકવાર ચર્ચામાં આવેલ બોલીવુડના મોસ્ટ પૉપુલર લવ બર્ડ્સ રણવીર કપૂર અને કટરીના કેફના ફૈંસ માટે એક ગુડ ન્યુઝ છે. સમાચારનુ માનીએ તો રણવીર અને કેટરીનાના લગ્નને લઈને અનેકવાર નવી નવી વાતો સામે આવી રહી છે. હવે કહેવાય રહ્યુ છે કે બંને સ્ટાર્સ આ વર્ષ નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાય શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે રણવીર અને કટરીના એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ સમાચાર વર્ષોથી આવી રહ્યા છે અને ફક્ત એટલુ જ નહી બંને એક સાથે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહે છે. જો કે કેટરીના અને રણવીર આ રિલેશનશિપને સ્વીકાર કરવાથી અચકાતા રહે છે.  થોડા દિવસ પહેલા કૈટઈના અને રણબીરની સગાઈના સમાચાર આવ્યા હતા.  એવા સમાચાર હતા કે બંને સ્ટાર્સે 30 ડિસેમ્બર 2014ના રોજ લંડનમાં  સગાઈ કરી લીધી. હવે જોવાનુ એ છે કે શુ સાચે જ રણવીર અને કેટરીના આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી લેશે. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments