Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરમાં થશે .રિસેપ્શન ચંડીગઢમાં

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (11:31 IST)
Raghav And Parineeti Wedding- પરિણિતી ચોપરા તથા રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વેન્યૂની જાણકારી સામે આવી છે. ૨૩-૨૪ સપ્ટેમ્બરના તેઓ ઉદયપુરની એક વૈભવી હોટલમાં લગ્ન કરશે. ચંડીગઢમાં રિસેપ્શન યોજાવાનું છે. 
મંગળવારે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ મહિનાની 24 તારીખે તળાવોના શહેરમાં, ઉદયપુરમાં લગ્ન કરવાના છે.

આ કપલના લગ્નના ફંકશન 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24મીએ સમાપ્ત થશે. તે જ સમયે, કપલનું રિસેપ્શન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.ઉદયપુરનાં પ્રસિદ્ધ પિછોલા લેકના કાંઠા પર પાસપાસે આવેલી બે વૈભવી હોટલ બૂક કરી લેવામાં આવી છે. 

લગ્નમાં ૨૦૦ મહેમાનો હાજરી આપવાના છે. તેમાં રાજકીય નેતાઓ તથા બોલીવૂડ સેલિબ્રિટી સહિત ૫૦થી વધુ વીવીઆઈપી સામેલ થશે. 

 

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

આગળનો લેખ
Show comments