Webdunia - Bharat's app for daily news and videos

Install App

Priyanka -Nick wedding: પ્રિયંકા નિકની મહેંદી અને હળદર 29 નવેમ્બરથી શરૂ, 2 ડિસેમ્બરે થશે લગ્ન

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (16:30 IST)
Priyanka Chopra, Nick Jonas wedding  બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. બંને 2 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જોધપુર ઉમ્મૈદ ભવનમાં લગ્નના બંધનમાં બંધાશે.  દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જેમ પ્રિયંકા અનેનિક પણ બે રિતી રિવાજોથી લગ્ન કરશે. લગ્નની વિધિ 29 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ લગ્ન અને ત્યારબાદ દિલ્હીમાં કપલ રિસેપ્શન પાર્ટી પણ આપશે. 
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા નિકના લગ્નના રિવાજ જોધપુરના ઉમ્મૈદ ભવન પેલેસમાં 29 નવેમ્બરથી શરૂ થવાના છે. લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીતિ રિવાજો મુજબ થશે.  આ પહેલા પણ એવુ કહેવાય રહ્યુ હતુ કે નિક પોતાના ગીત અને પ્રિયંકા પોતાના ડાંસ નંબર પર પરફોર્મ કરશે.  રિપોર્ટ મુજબ એવુ પણ કહેવાય રહ્યુ છેકે કપલ પોતાની ફર્સ્ટ ડેટ ઈવેંટૅને રિક્રેટ પણ કરશે. આ ઉપરાંત 30 નવેમ્બરના રોજ હળદર શરૂ થશે.  આ ઉપરાંત લગ્ન પહેલા એક કૉકટેલ પાર્ટી પણ આપવામાં આવશે. 
 
ડિસેમ્બરના બીજા અઠવાઅડિયે દિલ્હીના તાજ હોટલમાં રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે.  સમાચારનુ માનીએ તો એક ચૉપર 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી બુક કરાવ્યુ છે. પ્રિયંકા હેલીકોપ્ટરમાં ઉદયપુરથી બેસશે અને હેલીકોપ્ટર સીધી ઉમ્મૈદ ભવન પર ઉતરશે.  ત્યારબાદ તે ઉદયપુર માટે પરત 3 ડિસેમ્બરને હેલીકોપ્ટરમાં બેસવાની છે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments