Dharma Sangrah

લગ્ન માટે જોધપુર રવાના થઈ પ્રિયંકા-નિક, મુંબઈ એયરપોર્ટ પર કેમરામાં જોવા મળી

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2018 (10:43 IST)
મીડિયા રિપોર્ટની માનીએ તો લગ્ન 2 કે 3 ડિસેમ્બરે થશે. દીપિકા અને રણવીરની રીતે આ કપલ પણ રીતી રિવાજથી લગ્ન કરશે. એક હિંદુ અને બીજા ક્રિશ્ચિયન. લગ્નથી પહેલા પૂજામાં પ્રિયંકા તેમના જેઠ જેઠાણી સાથે મા ના ઘરે પહોંચી હતી. પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નર રેડ કલરના સૂટમાં સુંદર લાગી રહી હતી. 
પ્રિયંકાની પ્રી વેડિંગ ફંકશન પહેલા મેહરાનગઢ કિલ્લાથી થનારી હતી આખરે અવસરે મેન્યૂ બદલી ગયું. ખબરોની માનીએ તો પ્રિયંકાએ જોધપુર પોલીસથી મેહરાનગઢથી ઉમ્મેદ ભવન પેલેસ જવા માટે પ્રોટેક્શન માંગ્યું હતું. પોલીસ પ્રોટેકશન આપવામાં અસુવિધા જાહેર કરી ત્યારબાદ. પ્રિયંકાએ બધા ફંકશન ઉમ્મેદ ભવન પેલેસ કરવાનો ફેસલો લીધું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

આગળનો લેખ
Show comments