Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકા ચોપરા અને સરોજખાનને ફેમપાવર મેન્ટ એવોર્ડ મળ્યો

Webdunia
બુધવાર, 31 ઑગસ્ટ 2016 (12:16 IST)
મોલિક્યૂલ કોમ્યુનિકેશન દ્વારા યોજાયેલ એક ફંક્શનમાં મહિલાઓ માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડ એવી મહિલાઓને આપવામાં આવ્યાં હતાં જેમણે વિશ્વમાં કંઈક કરી બતાવ્યું હોય. આ એવોર્ડ બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને કોરિયોગ્રાફર સરોજખાનને અર્પણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડની ફિલ્મોના જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઈ, સરોજખાન, કૈલાશ ખેર, ડોલી ઠાકોર, છાયા મોમાયા, વગેરે જેવા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ એવોર્ડ સાત મહિનાની એક પ્રોસેસ બાદ પંદર જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં આઠ જેટલા જ્યુરી મેમ્બરોએ એવોર્ડ માટેના નામો ફાઈનલ કર્યાં હતાં. મોલિક્યુલ કોમ્યુનિકેશનના સીઈઓ કિરણ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત રહ્યાં છે તેનાથી અમારા આત્મવિશ્વાસમાં વઘારો થયો છે. હું આ તમામ જ્યુરી મેમ્બરોનો આભાર માનું છું. સરોજખાને આ અંગે જણાવ્યું હતું કે હું આ એવોર્ડ ફંકશન અંગે ખુબજ ખુશ છું અને તેનું આયોજન કરનાર ટીમને ધન્યવાદ પાઠવું છું. જેમણે મહિલાઓને એવોર્ડ આપીને આત્મવિશ્વાસમાં વઘારો કરવાનું કામ કર્યું છે.

 કયા ક્ષેત્રમાં કોને એવોર્ડ મળ્યો
સ્પોર્ટ્સ - હેતલ દવે
સાહિત્ય -- એસ. પ્રસન્ના શ્રી

જર્નાલિઝમ- શૈલી ચૌપરા
4 કોર્પોરેટ - શીખા શર્મા
5 આરોગ્ય - પ્રિતિ શ્રોફ
6 સામાજિક- સફિના હુસૈન
7 અભિનેત્રી - પ્રિયંકા ચોપરા
8 શિક્ષણ - ગીતાંજલી બબ્બર
9 એન્ટરટેઈન્મેન્ટ કોર્પોરેટ - શોભા કપૂર
10 એન્ટરટેઈન્મેન્ટ ક્રિએટીવ- સાનૂ શર્મા
11 ફાઈન આર્ટ - આરોહી સિંહ
12 ફાઈન આર્ટ- અદિતી મિત્તલ
13 યંગ આંત્રપેન્યોર - અનિશા સિંહ
14 - સ્પેશિયલ રિકોગ્નેશન - છાયા મોમાયા, સરોજ ખાન, કરૂણા  વાઘમારે, સથ્યા સરન, સબુ જ્યોર્જ





 



27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments