Dharma Sangrah

ફતવો જારી થયા પછી શાહી ઈમામ બોલ્યા- અવૈધ છે નુસરત જહાંનો લગ્ન

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (09:11 IST)
બંગાલી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat jahan) સંસદમાં શપથ લેતા જ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. નુસરતએ દેવબંદ પરના ધર્મગુરૂએ ફતવો જારી કરી દીધું હતું. તેમનો કહેવું છે કે મુસ્લિમ છોકરીઓ માત્ર મુસ્લિમ છોકરાઓથી જ લગ્ન કરવું જોઈએ. તેમજ હવે ફતેહપુરી મસ્જિદના શાહ્દી ઈમામ મુફ્તી મુકર્રમ અહમદએ કહ્યું કે ઈસ્લામ મુજબ આ લગ્ન માન્ય નથી. 
 
શાહી ઈમામએ મીડિયાથી વાતચીત કરતા કહ્યુંપ મને નહી ખબર ફતવામાં શું લખ્યું છે પણ ઈસ્લામ સિંદૂરની રજા નહી આપે છે. આ ઈસ્લામની સંસ્કૃતિ નથી. આ લગ્ન નહી પણ દેખાવોનો રિશ્તો છે. મુસલમાન અને જૈન બન્નેના લગ્ન નહી માનશે. હવે તે ના  તો મુસલમાન છે અને ના જૈઅન તેન મોટું અપરાધ કર્યું છે. આવું નહી કરવું જોઈએ. 
ઈમામએ કહ્યું કે મુસ્લિમ માત્ર મુસ્લિમથી જ લગ્ન કરી શકે છે. તે એક અભિંત્રી છે અને સિનેમામાં લોકો ધાર્મિક પ્રથાઓની દરકાર નહી કરે. તે માત્ર તે જ કરે છે જે તેમનો મન કરે છે. તમને જણાવીએ કે નુસરત જહાંને લઈને હંગામો તે સમયે શરૂ થયું જ્યારે તે સંસદમાં શપથ લેવા ગઈ હતી.  નુસરત સંસદમાં માંગમાં સિંદૂર,  ગળામાં મંગળસૂત્ર અને સાડી પહેરી હતી. જ્યારબાદ દેવબંદના ધર્મગુરૂઓએ ફતવા જારી કરી દીધું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

આગળનો લેખ
Show comments