Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાના પાટેકરની માતા નિર્મલાનો 99 વર્ષની ઉમ્રમાં નિધન

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2019 (16:25 IST)
બૉલીવુડ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલાનો 29 જાન્યુઆરીની સવારે નિધન થઈ ગયું. નિર્મલા પાટેકર 99 વર્ષની હતી. વધાતી ઉમ્રના કારણે નાના પાટેકરની માતાની યાદશક્તિ નબળી થઈ ગઈ હતી. તેના સગાઓને ઓળખબું બંદ કરી નાખ્યું હતું. 
 
તેની માતાના નિધનથી નાના પાટેકરને આઘાત લાગ્યું છે. નાના તેની માતાને લઈને બહુ ચિંતા કરતા હતા. તેથી તે 1 બીએચકે ફ્લેટમાં તેની સાથે જ રહેતા હતા. નાના પાટેકર માટે સૌથી વધારે દુખની વાત આ રહી કે જે સમયે તેની માતની અંતિમ શ્વાસ લીધી તે સમયે તેની સાથે ન હતા. 
 
નિર્મલા પાટેકરનો અંતિમ સંસ્કાર મુંબઈના ઓશીવારા શમશાન ઘાટે કર્યું. આ દુખના સમયમાં આખું પરિવાર એક સાથે હતું. આ દુખના અવસરે બોલીવુડ અને મરાઠી સિનેમાના ઘણા કળાકાર નાના પાટેકરની સાથે આવ્યા. 
 
નાનાએ માત્ર 28ની ઉમ્રમાં તેના પિતા ગજાનન પાટેકરને ગુમાવ્યું હતું. નાના પાટેકર પર કેટલાક દિવસો પહેલા યૌન શોષણના આરોપ લાગ્યા હતા. તે પછી તેન સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ