Webdunia - Bharat's app for daily news and videos

Install App

એતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો -બૉલીવુડમાં ભારતમા સમૃદ્ધ ઈતિહાસને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે.

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (16:22 IST)
ભારતીય ઈતિહાસ પર આધારિત અત્યાર સુધી બાજીરાવ-મસ્તાની, જોધા-અકબર, મોહન-જો-દડો, અને મુગલ-એ-આજમ, અશોકા જેવી ફિલ્મો બની ગઈ છે. 
અત્યારે આ ચેનમાં ફિલ્મ પદ્માવતીનો નામ પણ સંકળાઈ ગયું છે. સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેશિત્ય આ એતિહસિક ફિલ્મમાં રણવીર સિંહ, શાહિદ કપૂર અને દિઇપિકા પાદુકોણ કામ કરશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીજ થનારી છે. 
સંજય લીલા ભંસાલી એ તેમની ફિલ્મ પદ્માવતીમાં ભારતીય ઈરિહાસની રોચક સ્ટોરીને દર્શાવ્યું છે. અલાઉદ્દીન ખિલજી અને પદ્માવતીના પ્રસંગ સૂફી કવિ મલિક મોહમ્મદ જાયસીએ શેર શાહસૂરીના કાળમાં 1540માં લખ્યું હતું. 
 
એતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો
ફિલ્મમાં આ પ્રસંગને ખૂબ ભવ્યતા અને શાનદાર રીતે દર્શાવ્યું છે. કિવંદતી છે કે અલાઉદ્દીન ચિતૌડગઢની રાની પદ્માવતી પરા આશક્ત હતો. અને તેને હાસેલ કરવા માટે તેને ચિતોડગઢ પર હુમલા કર્યું હતું. રાણી પદ્માવતી એ તેમના માન-સન્માનની રક્ષા માટે જોહર કરી લીધું હતું જેના કારણ અલાઉદ્દીન તેને હાસેલ કરવામાં અસફળ રહ્યું હતું. 
તેનાથી પહેલા પણ મોટા પડદા પર જોધા અકબરની પ્રેમ કથાની સાથે સમ્રાટ અશોકની વીરતાને પણ જોવાયું છે પણ અત્યારે પણ ભારતીય ઈતિહાસના એવા ઘણા પાત્ર અને સ્ટોરી જેના પર આવનારી ફિલ્મ બની તો એ સુપરહિટ જ સિદ્દ થશે.
 
આ લિસ્ટમાં મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાન શિવાજી રાવ ઓરંગજેબ હાડી રાણી જેવી શૂરવીર અને વીરાંગનાઓનો નામ શામેળ છે. 
 
ઈતિહાસ પર બનેલી અત્યાર સુધીની બધી ફિલ્મો વધારેપણુ સુપરહિટ રહી છે અને તેની સફળતાને જોઈ તમે કહી શકો છો કે ભારતીય ઈતિહાસમાં એવા ઘણા પાત્ર ચે જેના પર ફિલ્મ બનવાથી નિર્માતાઓને કરોડોનો ફાયદો થઈ શકે છે. 
આ રીતે એતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો હિટ હોય છે. ફિલ્મોનો સાર્યં સ્તર હોય અને એ દર્શકોને પણ ખૂબ પસંદ આવે છે. તેમા ના તો ગ્લેમરસ હોય ચે ના ફિલ્મને હિટ કરાવા માટે અશ્લીલતા જોવાઈ જાય છે. એવી ફિલ્મોને તમે તમારા પરિવારની સાથે જોઈ શકો છો. જે આજકાલ અશકય લાગે છે. 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments