suvichar

મિનિષા લાંબા તેમના તલાકને લઈને બોલી ખુશ રહેવું વધારે જરૂરી

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (17:55 IST)
ફિલ્મ એક્ટ્રેસ મિનિષા લાંબાએ ઘણા રેસ્ટૉરેંટના માલિક રિયાન થમથી લગ્ન રચાયો હતો. બધુ સારું ચાલી રહ્યો હતો. પણ છેલ્લા વર્ષ મિનિષાએ તલાક લઈ લીધો. મિનિષાએ આ પગલા તેમના ફેંસને ચોકાવવું સ્વભાવિક હતો. 
 મિનિષાએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યો હતો કે જીવનમાં આગળ વધવુ જરૂરી છે અને સૌથી મહત્વપૂર્ણ વાત કે ખુશ રહેવું જરૂરી છે. જો કોઈ વસ્તુ કામ નહી કરી રહી હોય તો તેનાથી જુદો થવું જ સારું છે. આજે અમારી પાસે તેના માટે વિક્લપ છે અમે અલગા અને કોઈ કલંક નથી. 
 
મિનિષાએ બૉલીવુડમાં અહીં ફિલ્મથી શરૂઆત કરી હતી. ફિલ્મ ક્રિટિક્સએ તેના વખાણ કર્યા હતા. પણ બૉક્સ ઑફિસ પર ફિલ્મ અસફળ રહી હતી અને મિનિષાએ તેનો ભુગતવો પડ્યો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વાસી મોઢે મેથીનું પાણી પીવાથી શું થાય છે, જાણો કોણે આ પાણી જરૂર પીવું જોઈએ

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

આગળનો લેખ
Show comments