Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ મીડિયા પર ઉડી મીનાક્ષી શેષાદ્રીના નિધનની અફવાહ ફેંસ આપવા લાગ્યા શ્રદ્ધાંજલી

Webdunia
સોમવાર, 3 મે 2021 (21:14 IST)
કોરોનાવાયરસથી વધતા પ્રકોપના કારણે ઘણા રાજ્યોમાં લૉકડાઉન લગાવી દીધું છે. જેના કારણે લોકો તેમના ઘરોમાં છે અને સોશિયલ મીડિયાથી એક-બીજાથી સંકળાયેલા છે. તેમજ સોશિયલ મીડિયા પર ક્યારે કઈ અફવાહ વાયરલ થઈ જાય તેનો કોઈ વિશ્વાસ નથી. ઘણી વાર સોશિયલ મીડિયા પર બૉલીવુડ સિલેબ્સના નિધનની અફવાહ ઉડી છે. 
 
હવે સોશિયલ મીડિયા પર ફિલ્મોની દુનિયાથી ગુમ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના નિધનને4એ ખબર આવવા લાગી. અચાનક જ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે કે90ના દશકની સુંદર એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના કોરોનાના કારણે નિધન થઈ ગયો છે. પણ આ અફવાહ હતી. 
મીનાક્ષી શેષાદ્રી ઠીક છે. ગયા દિવસે એક ટીવી ચેનલ પર મીનાક્ષી શેષાદ્રી વિશે એક શો આવ્યો હતો. જેમાં તેની બૉલીવુડમાં એંટ્રીથી લઈને તેના અચાનકથી ગુમ થતા વિશે જણાવ્યો હતો. જે પછી શોની મિનાક્ષી શેષાદ્રી સુધી પહોંચવા માટે તેમના પરિવાર અને મિત્રોથી વાતચીત કરી છે. 
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments