Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન કે બીજો કોઈ , હવે કોની પાસે જશે કેટરીના ?

Webdunia
બુધવાર, 20 જાન્યુઆરી 2016 (15:49 IST)
આ દિવસો બોલીવુડમાં રણવીર અને કેટરીનાના સંબંધ તૂટવાની ખબર ચર્ચામાં થઈ રહી છે. અંદાજો લગાવી રહ્યા છે કે આ સંબંધ તૂટવાના કારણ સલમાન ખાન છે અને હવે કેટરીના ફરીથી એમના જૂનો પ્રેમ સલમાન પાસે આવી શકે છે. 
 
જ્યોતિષી કહે છે કે કેટરીના ગ્રહોની ચાલ 9 જાન્યુઆરીથી ફેરવી હતી બસ ત્યારથી જ કેટરીના અને રણવીરના સંબંધ તૂટવાની ખબર સામે આવી છે. 
 
ગ્રહો મુજબ કેટરીનાના જૂના સંબંધો ફરીથી તાજા થઈ શકે છે પણ આ દશા લાંબા સમય સુધી નહી રહેશે આ આ સંબંધ. એટલે કે સલમાન સાથે કેટરીના સંબંધ લાંબા સમય સુધી નહી ચાલી શકે. 
 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments