Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલી કેટરીના, સલમાન મારી જીંદગીનો મહત્વપુર્ણ ભાગ

Webdunia
સોમવાર, 16 માર્ચ 2015 (10:42 IST)
કેટરીના કેફ અને સલમાન ખાન વચ્ચે ભલે બ્રેકઅપ થઈ ગયો હોય પણ કેટરીના હજુ પણ સલમાનને પોતાની જીંદગીનો મહત્વપુર્ણ ભાગ માને છે. કેટરીનાનું કહેવુ છે કે જો સલમાન ન હોત તો તેઓ બોલીવુડમાં આટલી ઊંચાઈઓ સુધી પહોંચી ન શકી હોત. 
સલમાનથી જુદા થયા પછી કેટરીનાની લાઈફમાં રણબીર કપૂરની એટ્રી થઈ. કહેવાય રહ્યુ છે કે ભવિષ્યમાં તેઓ લગ્ન કરવાના છે અને હાલ લિવ ઈન રિલેશનશિપમાં છે. પણ આજે પણ કેટરીના સલમાનનો અહેસાન માને છે. 
 
કેટરીના મુજબ દુનિયામાં સલમાન જેવા વધુ લોકો નથી હોતા. તેઓ એક સારા વ્યક્તિ છે. સલમાન ઉપરાંત તેમના પરિવારના દરેક વ્યક્તિ મને પ્રેમ કરે છે.  
 
હાલ કેટરીના પોતાના અને રણબીરના સંબંધો વિશે કોઈ વાત કરવા નથી માંગતી. તેના મુજબ મીડિયામાં સાથે આ વાતો કરવાનો કોઈ મતલબ નથી.  

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments