Dharma Sangrah

'કયામતની રાત' અથવા 'કયામત કરિશ્મા', સેટ પર કરિશ્મા તન્ના વરસાદનો આનંદ માણી રહી છે

Webdunia
ગુરુવાર, 28 જૂન 2018 (00:44 IST)
એકતા કપૂરના ટીવી શો 'નાગીન 3' ખૂબ પ્રશંસા અને ટીઆરપી શોમાં આવી રહી છે, તેનાથી શોના નિર્માતાઓ કરતા કાસ્ટ ખુબ ખુશ છે. પ્રથમ અનિતા હંસનંદાની એ તેમની ખુશી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. તેમજ અન્ય નાગિનના એટલે કે અભિનેત્રી કરિશ્મા તન્ના પણ સાતમા આસમાન પર છે. 
 
આ શોની સફળતા સાથે તેઓ આ ચોમાસુ સીઝનનો પણ આનંદ માણે છે. મુંબઇ સ્થિત સ્ટુડિયોમાં શો 'કયામત કી રાત'માં કરિશ્મા શૂટિંગ કરી રહી હતી અને સાથે  ચોમાસાનો પણ આનંદ માણી રહી હતી. 
 
કરિશ્માએ શૂટિંગ દરમિયાન તેનો એક ફોટા તેને Instagram પર શેયર કર્યું. તે હાથમાં એક છત્રી પકડી છે અને તે શૂટ દરમિયાન મુંબઈમાં થઈ રહી વરસાદના પણ મજા લઈ રહી છે. કરિશ્માએ કૅપ્શન્સમાં લખ્યું ટિપ ટીપ બરસા પાની બારિશ મેં શૂટિંગ જુઓ ફોટા-
 
બ્લેક ટોપ અને બ્લુ ડેનિમમાં કરિશ્મા ખૂબ ક્યૂટ લાગી રહી છે. તેમના હાથમાં છત્રી છે અને વરસાદ થઈ રહી છે. આ ફોટાને વધારે સુંદર બનાવી રહી છે પાછળની હરિયાળી. 
 
હાલમાં, કરિશ્મા તન્ના  'કયામત કી રાત' શોમાં ગૌરીની ભૂમિકા કરી રહી છે. શોમાં વિવેક દહિયાની પણ તેની સાથે છે. 'નાગિન 3' માં પણ બહુ વખાણ મળ્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

આગળનો લેખ
Show comments