Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોસ્ટપિટલમાં છે કાદરખાન, પુત્રએ જણાવ્યુ મોતના સમાચાર એક માત્ર અફવા

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2018 (10:00 IST)
અસ્વસ્થ ચાલી રહેલ અભિનેતા કાદરખાનના અવસાનના સમાચારે તેમના પુત્રને નકાર્યા છે. કાદરખાનના પુત્રએ જણાવ્યુ કે તેમના પિતા કનાડાના હોસ્પિટલમાં દાખલ છે. સરફરાજે કહ્યુ, આ વાત ફરજી છે અને ફક્ત અફવા છે. મારા પિતા હોસ્પિટલમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 81 વર્ષીય અભિનેતા કાદરખાને શ્વાસ લેવામાં તકલીફને સામનો કરવો પડી રહ્યો હતો. જેના પર ડોક્ટરોએ તેમને રેગુલર વેંટીલેટરથી હટીને બાઈપૈપ વેંટીલેટર પર મુક્યા છે.  કાદરખાને બીમાર થવા પર સોશિયલ મીડિયા પર અફવા ઉડી ગઈ છે. જેમનુ નિધન થઈ ગયુ છે.  પણ તેમના પુત્રએ આ અફવાહ પર લગામ  લગાવતા તેમના હોસ્પિટલમાં થવાની વાત કરી છે. 
 
ઓલ ઈંડિયા રેડિયો આપ્યા નિધનના સમાચાર 
 
આ પહેલા અભિનેતાના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી કે ઓલ ઈંડિયા રેડિયોના સત્તાવાર ટ્વિટર હેંડલે પણ તેમના મૃત્યુના સમાચાર ટ્વીટ થઈ ગઈ.  ઈઆઈઆરના ટ્વીટ પછી અનેક મીડિયા પોર્ટ્લ્સે કાદરખાનના મોતના સમાચાર ચલાવી દીધા.  જો કે તેમના પુત્રએ આ સમાચારને અફવા ગણાવી.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments