Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોસ્ટપિટલમાં છે કાદરખાન, પુત્રએ જણાવ્યુ મોતના સમાચાર એક માત્ર અફવા

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2018 (10:00 IST)
અસ્વસ્થ ચાલી રહેલ અભિનેતા કાદરખાનના અવસાનના સમાચારે તેમના પુત્રને નકાર્યા છે. કાદરખાનના પુત્રએ જણાવ્યુ કે તેમના પિતા કનાડાના હોસ્પિટલમાં દાખલ છે. સરફરાજે કહ્યુ, આ વાત ફરજી છે અને ફક્ત અફવા છે. મારા પિતા હોસ્પિટલમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 81 વર્ષીય અભિનેતા કાદરખાને શ્વાસ લેવામાં તકલીફને સામનો કરવો પડી રહ્યો હતો. જેના પર ડોક્ટરોએ તેમને રેગુલર વેંટીલેટરથી હટીને બાઈપૈપ વેંટીલેટર પર મુક્યા છે.  કાદરખાને બીમાર થવા પર સોશિયલ મીડિયા પર અફવા ઉડી ગઈ છે. જેમનુ નિધન થઈ ગયુ છે.  પણ તેમના પુત્રએ આ અફવાહ પર લગામ  લગાવતા તેમના હોસ્પિટલમાં થવાની વાત કરી છે. 
 
ઓલ ઈંડિયા રેડિયો આપ્યા નિધનના સમાચાર 
 
આ પહેલા અભિનેતાના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી કે ઓલ ઈંડિયા રેડિયોના સત્તાવાર ટ્વિટર હેંડલે પણ તેમના મૃત્યુના સમાચાર ટ્વીટ થઈ ગઈ.  ઈઆઈઆરના ટ્વીટ પછી અનેક મીડિયા પોર્ટ્લ્સે કાદરખાનના મોતના સમાચાર ચલાવી દીધા.  જો કે તેમના પુત્રએ આ સમાચારને અફવા ગણાવી.  

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments