Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદિત્ય નારાયણે લગ્નમાં ન આવતા નેહા કક્કડને કહ્યુ જલકુકડી, વીડિયોમાં જુઓ સિંગરે શુ આપ્યો જવાબ

Webdunia
શનિવાર, 19 ડિસેમ્બર 2020 (13:23 IST)
આદિત્ય નારાયણે લગ્નમાં ન આવવા પર  નેહા કક્કડને કહ્યુ જલકુકડી, જેમા આદિત્ય નારાયણ અને નેહા કક્કડ એકબીજાની ટાંગ ખેંચતા જોવા મળી રહ્યા છે. આદિત્યએ કહ્યુ કે તેમણે લગ્નમાં આવવા માટે નેહાને નિમંત્રણ અઅપ્યુ હતુ પણ તે ન આવી. આ સાથે જ તેણે નેહા કક્કડને જલકુકડી પણ કહી દીધુ.  જો કે તેમણે નેહા સાથે આ વાત મજાક મસ્તીમાં કહી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial)


 
 
વીડિયોમાં આદિત્ય નારાયણ કહે છે, "જેને મેં મારા લગ્નમાં બોલાવ્યા હતા પરંતુ મારી ખુશી જે પોતાની આંખોથી જોવા માંગતી હતી, જલકુકુડી જજ નેહા કક્કર." આ સાંભળીને, શોના જજ  હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની હસવા લાગ્યા. નેહા કહે છે, "હા જેવુ કે તમે મારા લગ્નમાં આવ્યા છો." તમે આવ્યા છો? "પછી આદિત્ય શાહરૂખ ખાનની સ્ટાઈલમાં કહે છે," જેવુ શાહરૂખે ડીડીએલમાં કહ્યું હુ નહી આવુ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

આગળનો લેખ
Show comments