Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદિત્ય નારાયણે લગ્નમાં ન આવતા નેહા કક્કડને કહ્યુ જલકુકડી, વીડિયોમાં જુઓ સિંગરે શુ આપ્યો જવાબ

Webdunia
શનિવાર, 19 ડિસેમ્બર 2020 (13:23 IST)
આદિત્ય નારાયણે લગ્નમાં ન આવવા પર  નેહા કક્કડને કહ્યુ જલકુકડી, જેમા આદિત્ય નારાયણ અને નેહા કક્કડ એકબીજાની ટાંગ ખેંચતા જોવા મળી રહ્યા છે. આદિત્યએ કહ્યુ કે તેમણે લગ્નમાં આવવા માટે નેહાને નિમંત્રણ અઅપ્યુ હતુ પણ તે ન આવી. આ સાથે જ તેણે નેહા કક્કડને જલકુકડી પણ કહી દીધુ.  જો કે તેમણે નેહા સાથે આ વાત મજાક મસ્તીમાં કહી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial)


 
 
વીડિયોમાં આદિત્ય નારાયણ કહે છે, "જેને મેં મારા લગ્નમાં બોલાવ્યા હતા પરંતુ મારી ખુશી જે પોતાની આંખોથી જોવા માંગતી હતી, જલકુકુડી જજ નેહા કક્કર." આ સાંભળીને, શોના જજ  હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની હસવા લાગ્યા. નેહા કહે છે, "હા જેવુ કે તમે મારા લગ્નમાં આવ્યા છો." તમે આવ્યા છો? "પછી આદિત્ય શાહરૂખ ખાનની સ્ટાઈલમાં કહે છે," જેવુ શાહરૂખે ડીડીએલમાં કહ્યું હુ નહી આવુ. 

સંબંધિત સમાચાર

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments