Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઋત્વિક રોશનની ફેમિલી માટે શર્મશાર કરનારા છે સુનૈના રોશનના નવા આરોપ

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (12:20 IST)
બોલીવુડ અભિનેત્રી ઋત્વિક રોશનની બહેન સુનૈના રોશને પોતાના નિવેદનો ને કારણે ચર્ચામાં છે. તે એક પછી એક ખુલાસા કરી રહી છે. હવે તેણે કંગના રનૌત-ઋત્વિક રોશન વિવાદમાં પણ પોતાનુ રિએક્શન આયુ છે. સુનૈના કંગનાના સપોર્ટમા આવી છે. 
 
સુનૈના રોશને કહ્યુ હુ જસ્ટિસ માટે કંગના રનૌત સાથે  છુ. હુ મહિલા પાવરને સપોર્ટ કરુ છુ.   કંગના એક મહિલા છે અને તેની પાસે મદદ માંગવાનો અધિકાર છે. તે ન્યાય ઈચ્છે છે અને તેથી હુ તેના સપોર્ટમાં છુ. 
જોકે ઋતિક અને કંગના વચ્ચે શુ થયુ છે સુનૈનાને તેની માહિતી નથી. પણ તેનુ માનવુ છે કે આગ વગર ધુમાડો શક્ય નથી.  સુનૈનાએ કહ્યુ મને નથી ખબર કે મારા ભાઈ અને કંગના વચ્ચે શુ થયુ છે. કંગના અને હુ પહેલા મિત્ર હતા પણ હવે અમે અમારો સંપર્ક ગુમાવી બેસ્યા છે. પણ ઋત્વિકે પુરાવા સૌની સામે મુકવા જોઈએ. 
 
સુનૈનાએ એ પણ દાવો કર્યો કે તેમનો પરિવાર તેને સપોર્ટ નથી કરી રહ્યો કારણ કે તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. સુનૈનાએ કહ્યુ - હુ કે મુસ્લિમ યુવકને પ્રેમ કરુ છુ તેથી મારા પિતાએ મને લાફો માર્યો અને મને જણાવ્યુ કે જે યુવકને (રુહેલ)ને હુ પ્રેમ કરુ છુ તે એક આતંકી હતો. જો આ વાત સાચી હોત તો શુ તે આમ ફ્રી બહાર ફરી શકતો. શુ તે મીડિયામાં કામ કરી શકતો ?
સુનૈનાએ કહ્યુ, "હુ આ અંગે વાત નથી કરવા માંગતી. પણ હુ ઈચ્છુ છુ કે તેઓ હવે રુહેલને સ્વીકાર કરે. આ લોકો મારા જીવનને નર્ક બનાવી રહ્યા છે અને હુ તે સહન નથી કરી શકતી. મારા ઘરના લોકો નથી ઈચ્છતા કે હુ રુહેલને મળુ.  ફક્ત તે મુસ્લિમ છે  તેથી તેઓ તેનો સ્વીકાર નથી કરી શકતા એ ખોટુ છે. 
 
ઉલ્લેખનીય છે એક થોડા દિવસ પહેલા જ સુનૈના રોશન વિશે એવી અફવા હતી કે તેને બાયપોલર નામની બીમારી છે. પણ પછી સુનૈના રોશને પોતાની બીમારી વિશે ફેલાયેલ અફવાને ખોટી બતાવી હતી. હાલ ઋત્વિક રોશન સુપર 30ને કારણે ચર્ચામાં છે જે ટૂંક સમયમાં જ રજુ થશે.  

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments