Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?

Webdunia
બુધવાર, 21 માર્ચ 2018 (11:45 IST)
તેમનો 40મો જનમદિવસ ઉજવી રહી અભિનેત્રી રાની મુખર્જી ફેંસની માંગણી અને તકનીકી રજા હોવા છ્તાંય સોશલ મીડિયા પર આશરે ન સમાન એક્ટિવ રહે છે. 
 
તેના પાછળ કારણ પ્રોફેશનાલ છ એક પર્સનલ ? આ વિશે પોતે રાની શું કહે છે. 
 
અભિનેત્રી રાની મુખર્જીની પ્રોફેશનલ જીવન કલરફુલ અને ગ્લેમરસ છે અને રહે છે. તેમના વ્યકતિગત જીવન આ ચકાચોંધથી આટલું જ દૂર નજર આવે છે. 
 
મીડિયામાં આવી ખબર મુજબ રાની ના સોશલ મીડિયાથી દૂર રહેવાનું કારણ તેમનો પતિ આદિત્ય ચોપડા છે. 
 
પોરે રાની કેટલાક ઈવેંટ્સમાં આ વાતનો ખુલાસો કરી છે કે તેમના પતિ આદિત્ય ચોપડાને ખૂબ સાર્વજનિક જીવન શૈલી પસંદ નથી. આ કારણે રાની ઈચ્છા થતા ઘણીવાર સોશલ મીડિયાથી દૂરી બનાવી રહે છે. 
એક વાર રાણી એ કીધું કે એ ઘણીવાર તેમની દીકરી અદીરાના ફોટા ફેંસ સાથે શેયર કરવા ઈચ્છે છે  પણ આદિત્યને પસંદ ન હોવાના કારણે એ આવું નહી કરતી. રાની મુજબ આ મતભેદ નહી પણ તેમના પતિની ભાવનાઓનો સમ્માન કરવું છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments