Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રફી સાહેબનું મંદીર, દુનિયાથી પહેલા વિવાહ કેમ છુપાવાયા હતા?

Webdunia
શનિવાર, 24 ડિસેમ્બર 2016 (13:28 IST)
પંજાબના કોટલા સુલ્તાનસિંહ નામના ગામમાં 24મી ડિસેમ્બર 1924ના દિવસે સંગીત શહેનશાહ મોહમ્મદ રફીનો જન્મ થયો હતો. રફી સાહેબ બાળપણમાં એક ફકીરને ગાતા જોયા હતા અને બસ ત્યારથી જ એમને સંગીત અને ગીતોનું ઘેલુ લાગ્યુ હતુ. તેમની સફળ સંગીતયાત્રા તો બધાને યાદ છે પરંતુ આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના અંગત જીવનમાં ડોકિયુ કરીએ તો ઘણું જાણવા મળે છે જે ક્યારેય સામે આવ્યુ જ નથી.લોકોનું કહેવુ છે કે, રફી સાહેબના મોટાભાઈની એક હેરકટીંગ શોપ હતી અને રફી પોતાનો મોટાભાગનો સમય ત્યાંજ પસાર કરતા હતા. સાત વર્ષની વયે એ દુકાન પાસેથી ગાતા ગાતા પસાર થઈ રહ્યા હતા અને બસ રફી એ ફકીરની પાછળ પાછળ ફર્યા કરતા. અને તેમની નકલ કરતા. દુકાને હજામત કરાવવા આવનારા લોકો તેમનો અવાજ સાંભળીને રાજી રાજી થઈ જતા અને રફીના વખાણ કરતા. બસ પથી શુ હતુ. તે વધુ સારી રીતે ગીતો ગાવામાં મશગૂલ થઈ જતા.એક દિવસ ફકીર પણ તેમને ગાતા સાંભળી ગયો અને તેણે ખુશ થઈને રફીને કહ્યુ કે તુ સંગીતની દુનિયામાં તારી સલ્તનત ઘડીશ અને સંગીતનો બાદશાહ બનીશ. અને આજે ખરેખર રફીના ગીતોના તમામ લોકો દિવાના છે.પરંતુ જો તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે બે વિવાહ કર્યા હતા જેનો ઉલ્લેખ ભાગ્યે જ થતો.તેમના પહેલા વિવાહની વાત ક્યારેય બહાર ન આવત જો તેમની પુત્રવધુ યાસ્મીન ખાલિદ રફીનું પુસ્તક માર્કેટમાં ન આવ્યુ હોત. યાસ્મીન દ્રારા પ્રકાશિત કરવામા આવેલ પુસ્તક ' મોહમ્મદ રફી મેરે અબ્બા.. એક સંસ્મરણ' માં તેમના પહેલા લગ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ પુસ્તક અનુસાર માત્ર 13 વર્ષની ઉંમરમાં તેમના વિવાહ તેમના કાકાની દિકરી બશીરન બેગમ સાથે કરી દેવામાં આવ્યા હતા પરંતુ થોડાક જ વર્ષોમાં તેમના તલાક થઈ ગયા હતા. આ લગ્નજીવનના ફળસ્વરૂપે સઈદ નામનો એક પુત્ર પણ થયો હતો. પરંતુ આ લગ્ન વિશે તેમના પરિવાર સિવાય કોઈ જ જાણતું ન હતુ બહારના લોકોથી આ વાત છુપાવવામાં આવી હતી.અમદાવાદમાં ગારમેન્ટનો બિઝનેસ કરતાં અને શહેરના પોશ વિસ્તાર ડ્રાઇવિન પાસેના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતાં ઉમેશ માખીજા મોહમ્મદ રફીના ખૂબ મોટા ફેન છે.   

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments