Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે આમિર - આમિર ખાને ઉજવ્યો જન્મદિવસ, માતાને ભેટમાં આપશે ઘર

Webdunia
સોમવાર, 14 માર્ચ 2016 (17:55 IST)
સોમવારે આમિર ખાને પોતાના જીવનના 51 વસંત પૂર્ણ કરી લીધા. અહી એક કાર્યક્રમ દરમિયાન આમિરે પોતાનો  બર્થડે કેક કાપ્યો. આમિરે પોતાના લૉસ એંજિલ્સના ટૂરને ટૂંકાવીને મુંબઈ પોતાની માતા પાસે પરત આવ્યો. કારણ કે તેમની ઈચ્છા હતી કે પુત્ર જન્મદિવસ પર તેમની પાસે રહે. 
 
આમિર 80 વર્ષની પોતાની માતાને એક ઘર ભેટ આપશે. તે પણ બનારસમાં. આમિરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેશન દરમિયાન એલાન કર્યુ કે તે પોતાની માતા જીનત હુસૈનને એક ઘર ભેટ આપશે. આ ઘર બીજે ક્યાય નહી પણ શિવની નગરી બનારસમાં રહેશે. 
 
જીનતનો બનારસ સાથે ખાસ સંબંધ છે. તેમનુ આખુ બાળપણ બનારસની ગલિયોમાં વીત્યુ છે. જીનત કાયમ બનારસ જતી રહે છે.  તેથી આમિરનો પણ બનારસ સાથે એક ભાવનાત્મક સંબંધ બન્યો છે. આમિરે પોતાની માતાના પૈતૃક ઘરને લેવાની બધી ફોરમાલિટી પુર્ણ કરી લીધી છે.   આમિર થ્રી ઈડિયટ્સ ફિલ્મ માટે બનારસમાં શૂટિંગ કરવા ગયા હતા ત્યારથી જ આ ઘર માટે પાછળ પડ્યા હતા  જે હવે જઈને ઘરનું સપનું પુર્ણ થયુ છે.  બનારસમાં માતાના પૈતૃક ઘરને પોતાના કબજામાં લેવુ હંમેશાથી તેમનુ સપનુ રહ્યુ છે. 
 
આમિરને આ ભેટ જીનત માટે તેમના જીવનની સૌથી અણમોલ ભેટમાંથી એક રહેશે. 80ની વયમાં માણસ એકવાર ફરીથી બાળક બની જાય છે તો આ બાળપણને જીવવા માટે ફરીથી એ જ ઘર ગલિયો મળી જાય તો જીનત મટે કોઈ જન્નતથી કમ નથી.  

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments