Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનુષએ પત્ની એશ્વર્યાથી જુદા થવાની જાહેરાત કરી, કહ્યુ - અમે ત્યાં ઉભા છે જ્યાંથી અમારી રસ્તા જુદા થઈ રહ્યા છે.

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (08:38 IST)
ધનુષએ સોશિયલ મીડિયા પર તેમની એશ્વર્યા  (Aishwaryaa R Dhanush) થી જુદી થવાની વાત કહી છે. આ ખબર થવાની વાત બોલી છે. આ સમાચારની સામે આવવાથી ફેંસને આંચકો લાગ્યુ છે અને તેમનો દિલ તૂટી ગયુ છે. ફેંસ જાણવા ઈચ્છી રહ્યા છે કે આવુ શા માટે થયુ કે ધનુષ અને એશ્વર્યાએ તેમનો 18 વર્ષ જૂનો લગ્નનો સંબંધ તોડી દીધુ છે. આ વાતની જાણકારી પોતે ધનુષએ સોશિયલ મીડિયા પોસ્ટથી આપી છે. ધનુષનોપ પોસ્ટ તીવ્રતાથી વાયરલ થઈ રહ્યુ છે.
 
18 વર્ષનો સાથ 
સોશિયલ મીડિયા પર ધનુષએ એક સ્ટેટમેંટ રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે. ધનુષએ તેમના સ્ટેટમેંટમાં લખ્યુ 18 વર્ષનો સાથે... એક મિત્રની રીતે એક કપલની રીતે અને માતા-પિતાની રીતે એક બીજાના શુભ ચિંતક આ યાત્રાએ ગ્રોથ કર્યો. સમજયુ, એડજસ્ટ કર્યો. આજે અમે ત્યાં ઉભા છે જ્યાંથી અમારી રસ્તા જુદા થઈ રહ્યા છે. 

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments