Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણીતી નૃત્યાંગના સિતારા દેવીનુ નિધન

Webdunia
મંગળવાર, 25 નવેમ્બર 2014 (10:10 IST)
જાણીતી કથક નૃત્યાંગના સિતારા દેવીનુ ગઈકાલે રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. તેઓ 94 વર્ષની હતી. તેમનો અંતિમ સંસ્કાર ગુરૂવારે કરવામાં આવશે. 
 
સિતારા દેવીને પેટ દર્દની તકલીફ પછી મુંબઈના જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બોલીવુડમાં કથકને સ્થાન અપાવવાનો શ્રેય સિતારાદેવીને જ જાય છે. તેમણે મઘુબાલા, રેખા, માલા સિન્હા અને કાજોલ જેવી અભિનેત્રીઓને ક્લાસિકલ ડાંસની ટ્રેનિંગ આપી. 
 
સિતારા દેવીને સંગીત નાટક અકાદમી પદ્મશ્રી અને કાલિદાસ સન્માન જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોની સન્માનિત કરવામાં આવ્યા. સિતારા દેવીનુ સાચુ નામ ધનલક્ષ્મી હતુ. તેમનો જન્મ કલકત્તામાં સુખદેવ મહારાને ત્યા થયો હતો. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments