Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનુ નિધન, દાદીને ગુમાવતા શોકમા ડૂબી અનન્યા પાંડે

Webdunia
શનિવાર, 10 જુલાઈ 2021 (21:15 IST)
બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનું નિધન થયું છે. 10 જુલાઇ શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંકી પાંડેની માતાના અવસાનના સમાચારથી ફરી એકવાર બોલીવૂડ સ્ટાર્સ દુ:ખી છે.
 
દાદીને અંતિમ વિદાય આપવા પહોંચી અનન્યા પાંડે 
 
ચંકી પાંડેની માતાનુ મોતનાં કયા કારણોસર થયુ તે  હજી જાણવા મળ્યુ નથી. જો કે સ્નેહલતા પાંડેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ બોલીવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા તેમના નિવાસસ્થાન પહોંચવા લાગ્યા. તમામ સેલીબ્રિટીઝ મુંબઇના બાંદ્રા સ્થિત સ્નેહલતા પાંડેયના ઘરે જોવા મળ્યા હતા.  ચંકી પાંડે પત્ની ભાવના અને પુત્રી રાયસા અને અનન્યા પાંડે સાથે તેમની માતાના ઘરે પહોંચી ગયા છે.
 
અનન્યા પાંડે થઈ ઈમોશનલ 
 
પોતાની દાદીને ગુમાવ્યા પછી અન્નન્યા એકદમ ઈમોશનલ થઈ ગઈ છે. સામે આવેલી ફોટોમાં અનન્યા તેની દાદીની છેલ્લી વિદાય માટે સફેદ સૂટ પહેરીને આવી હતી. આ દરમિયાન તે રડતી જોવા મળી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

આગળનો લેખ
Show comments