Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાજ અજય દેવગનને મનાવવા પહોંચ્યા સલમાન ખાન

Webdunia
સોમવાર, 30 જાન્યુઆરી 2017 (17:24 IST)
ફિલ્મ નિર્દેશક મિલન લથુરિયાએ ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યા છે , એ સલમાન ખાન અને અજય દેવગન નજર પડી રહ્યા છે.  
 
તેણે લખ્યા છે કે બાદશાહોના સેટ પર બન્ને સુલ્તાન . સલમાન ખાન સુલ્તાન અને અજય દેવગન એ વંસ ઑપન અ ટાઈમમાં સુલ્તાનની ભૂમિકા ભજવી હતી. સલમાન ખાનના અચાનક બદશાહના સેટ પર અજયથી મળવા જવું ઘણા સવાલ ઉભા કરે છે કે આખેર શા માટે અજયથી મળ્યા. 
પાછલા દિવસો સલમાન ખાને અ ક્ષય કુમારને લઈને એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી જેના સહ નિર્માતા કરણ જોહર પણ છે. ઉલ્લેખનીય છે કે આ વિષય અને અજય દેવગનની ફિલ્મ સન ઑફ સરદાર 2 નો એક વિષય છે. જણવી રહ્યા છે કે તેને લઈને અજય દેવગનએ એક પત્ર સલમાન ખાનને લખ્યું હતું જેમાં એ નારાજ છે એવું જણાવ્યું હતું. 
 
 
સૂત્રોનો કહેવું છે કે સલમાન આ બાબતમાં અજયથી મળવા ગયા હતા. અજય અને સલમાન સારા મિત્ર છે. જ્યારે સલમાનને ખબર પડી કે અજય નારાજ છે તો એ તેમની તરફથી સફાઈ આપવા અજય પાસે પહોંચી ગયા. બન્ને થોડી વાર વાત કરી પછી સલમાનએ બધી સ્થિતિ અજયને જણાવી 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments