rashifal-2026

નારાજ અજય દેવગનને મનાવવા પહોંચ્યા સલમાન ખાન

Webdunia
સોમવાર, 30 જાન્યુઆરી 2017 (17:24 IST)
ફિલ્મ નિર્દેશક મિલન લથુરિયાએ ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યા છે , એ સલમાન ખાન અને અજય દેવગન નજર પડી રહ્યા છે.  
 
તેણે લખ્યા છે કે બાદશાહોના સેટ પર બન્ને સુલ્તાન . સલમાન ખાન સુલ્તાન અને અજય દેવગન એ વંસ ઑપન અ ટાઈમમાં સુલ્તાનની ભૂમિકા ભજવી હતી. સલમાન ખાનના અચાનક બદશાહના સેટ પર અજયથી મળવા જવું ઘણા સવાલ ઉભા કરે છે કે આખેર શા માટે અજયથી મળ્યા. 
પાછલા દિવસો સલમાન ખાને અ ક્ષય કુમારને લઈને એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી જેના સહ નિર્માતા કરણ જોહર પણ છે. ઉલ્લેખનીય છે કે આ વિષય અને અજય દેવગનની ફિલ્મ સન ઑફ સરદાર 2 નો એક વિષય છે. જણવી રહ્યા છે કે તેને લઈને અજય દેવગનએ એક પત્ર સલમાન ખાનને લખ્યું હતું જેમાં એ નારાજ છે એવું જણાવ્યું હતું. 
 
 
સૂત્રોનો કહેવું છે કે સલમાન આ બાબતમાં અજયથી મળવા ગયા હતા. અજય અને સલમાન સારા મિત્ર છે. જ્યારે સલમાનને ખબર પડી કે અજય નારાજ છે તો એ તેમની તરફથી સફાઈ આપવા અજય પાસે પહોંચી ગયા. બન્ને થોડી વાર વાત કરી પછી સલમાનએ બધી સ્થિતિ અજયને જણાવી 
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

આગળનો લેખ
Show comments