Webdunia - Bharat's app for daily news and videos

Install App

નકલનાં કારણે અસલ વેચાતું નથી - મનહર ઉધાસ

Webdunia
શનિવાર, 31 જાન્યુઆરી 2015 (12:19 IST)
રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ગઝલ ગાયક મનહર ઉધાસે કહ્યું કે હવે ડીજીટલ અને પાયરેલી જેવા કારણોસર ફિલ્મી અને નોન ફીલ્મી મ્યુઝીક વેચાતું નથી. દુનિયાભરમાં આવી જ હાલત છે.

પાયરેસીને રોકવા ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે પરંતુ તેને રોકવી અશક્ય જેવું લાગે છે. ગુજરાતી ગઝલોને હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકો પસંદ કરી રહ્યા છે. ગુજરાતી ગઝલો બાળકોથી લઈ યુવાનો પણ સાંભળે છે જે સારી વાત છે. મદનમોહન ગઝલ કમ્પોઝીશનમાં નંબર વન હતા. આજે પણ તેમની ગઝલો એટલી જ સંભળાય છે. આજનું સંગીત સારૃ નથી તેમ ન કહી શકાય. આજના યુવા વર્ગને આજનું સંગીત સાંભળવું ગમે જ છે.

પત્રકાર પરિષદમાં વકીલાત ક્ષેત્રે જેમણે ૫૦ વર્ષ પૂરા કર્યા છે અને જેમનું બાર એસોસિએશન સન્માન કરવાનું છે તે સિનિયર એડવોકેટ નિરંજનભાઈ દફતરીએ રાજકોટ બાર એસોસિએશનનો આભાર માન્યો હતો. રાજકોટ બારના પ્રમુખ અનિલભાઈ દેસાઈએ ૭૨ વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તે રીતે કેસો ચલાવવા બદલ તેમની સરાહના કરી હતી.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments