Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર હોસ્પીટલમાં દાખલ

Webdunia
બુધવાર, 21 ડિસેમ્બર 2016 (10:07 IST)
બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્રની તબીયત બગડયા પછી નાનાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આમ તો હવે તેમની હાલતમાં સુધારો જણાવાય રહ્યો છે.  મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેંન્દ્ર ગેસ્ટ્રોએંટ્રાઈટિસ (આંતરડાના સંક્રમણ) થી પીડિત છે. ડોક્ટર મુજબ આ સંક્રમણના કારણે દર્દીને ઝાડા, દુ:ખાવો અને ઉલ્ટી, તાવ થાય છે.  તેનાથી તેમના સ્વાસ્થય લથડી જાય છે. 
 
ધર્મેન્દ્રની  આ સંક્રમણના કારણે હાલત બગડી હતી. ત્યારબાદ તેમને સોમવારે બપોરે નાનાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  દાખલ થતા થતા તેમને સતત એંટીબાયોટિક આપ્યા જે પછી તેમના સ્વાસ્થ્ય ઝડપથી સુધારો થઈ રહ્યો છે. 
 
સ્વાસ્થ્ય સામાન્ય થતા તેમને  આવતીકાલે  હોસ્પીટલથી રજા આપી શકાશે. ધર્મેન્દ્ર સાથે તેમનો પરિવાર પણ ત્યાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે  ધર્મેન્દ્રનો 81મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર પત્ની હેમા માલિની અને દીકરી ઈશાએ તેમને બર્થડે વિશ કર્યુ હતુ.  

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments