Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aaryan khan Case- આર્યનખાન કેસમાં મોટો ધડાકો

Webdunia
સોમવાર, 15 મે 2023 (18:07 IST)
Aaryan khan Case- બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ના ફંસાવવાના બદલાઆં 25 કરોડની લાંચ માંગવાના આરોપસર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્ણ અધિકારી સમીર વાનખેડેના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. એનસીબીની વિજીલેંસ ટીમએ 11 મેને સીબીઆઈને તેમની રિપોર્ટ માંગે હતી જે પછી આવતા દિવસે 12 મેને એફઆઈઆર ફાઈલ કરાઈ છે. 
 
2 ઓક્ટોબર 2021ને કોર્ડિયા ક્રૂઝ પર છાપામારીની વિર્રોદ્ધ 25 ઓક્ટોબર 2021ને વિજીલેંસ તપાસ શરૂ કરી હતી. વિજીલેંસની તપાસમાં મેળવ્યો કે સંદિગ્ધને લિસ્ટમાં શરૂઆતમાં આવી નોટમાં 27 નામ હતા પણ ટીમે તેને ઘટાવીને 10 કરી નાખ્યા છે. ક્રૂઝ પર છાપામારી દરમિયામ ઘણાને વગર દસ્તાવેજ જવા દીધો હતો. અરબાજ નામના માણસના જૂતા અને જીપથી નશીલા પદાર્થ મળ્યા પણ તેને લઈને કોઈ દસ્તાવેજ નથી કરાયા. 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments