Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aaryan khan Case- આર્યનખાન કેસમાં મોટો ધડાકો

Webdunia
સોમવાર, 15 મે 2023 (18:07 IST)
Aaryan khan Case- બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ના ફંસાવવાના બદલાઆં 25 કરોડની લાંચ માંગવાના આરોપસર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્ણ અધિકારી સમીર વાનખેડેના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. એનસીબીની વિજીલેંસ ટીમએ 11 મેને સીબીઆઈને તેમની રિપોર્ટ માંગે હતી જે પછી આવતા દિવસે 12 મેને એફઆઈઆર ફાઈલ કરાઈ છે. 
 
2 ઓક્ટોબર 2021ને કોર્ડિયા ક્રૂઝ પર છાપામારીની વિર્રોદ્ધ 25 ઓક્ટોબર 2021ને વિજીલેંસ તપાસ શરૂ કરી હતી. વિજીલેંસની તપાસમાં મેળવ્યો કે સંદિગ્ધને લિસ્ટમાં શરૂઆતમાં આવી નોટમાં 27 નામ હતા પણ ટીમે તેને ઘટાવીને 10 કરી નાખ્યા છે. ક્રૂઝ પર છાપામારી દરમિયામ ઘણાને વગર દસ્તાવેજ જવા દીધો હતો. અરબાજ નામના માણસના જૂતા અને જીપથી નશીલા પદાર્થ મળ્યા પણ તેને લઈને કોઈ દસ્તાવેજ નથી કરાયા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

આગળનો લેખ
Show comments