Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભ બચ્ચન નહી કરશે પાન મસાલાનો એડ્ આખી ફી પરત કરી ખત્મ કર્યુ કાંટ્રેક્ટ

Webdunia
સોમવાર, 11 ઑક્ટોબર 2021 (16:14 IST)
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગયા દિવસો એક પાન મસાલાનો એડ કરવાના કારણે ખૂબ ટ્રોલ થયા. તેમના આ રીતના વિજ્ઞાપનમાં નજર આવ્યા પછી ફેંસએ ખૂબ ગુસ્સો જાહેર કર્યો હતો. તેમજ હવે અમિતાભ બચ્ચનએ પાન મસાલા બ્રાંડની સાથે તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે. 
 
અમિતાભ બચ્ચન એ એક ઑફીશિયલ સ્ટેટમેંટ રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે અમિતાભએ કહ્યુ કે તેણે પાન મસાલા બ્રાંડનો જાહેરાત કરતા આ વાતની ખબર ન હતી કે આ સરોગેટ જાહેરતની અંદર આવે છે. કમલા પસંદ (પાન મસાલા) જાહેરાત જાહેર થયાના થોડા દિવસમાં અમિતાભ બચ્ચનથી બ્રાંડથી તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે.  

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments