rashifal-2026

Ayushman khurana birthday- શાળાના દિવસોમાં જ તાહિરા પર આવી ગયુ હતુ આયુષ્માન ખુરાનાનો દિલ પિતાની સાથે ગીત ગાઈને કર્યુ હતુ ઈંપ્રેસ

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (10:06 IST)
આયુષ્માન ખુરાના આજે તેમનો 39મો જનમદિવસ ઉજવી રહ્યા છે. આયુષ્માનએ બૉલીવુડમાં વિક્કી ડોનરથી ડેબ્યૂ કર્યુ અને દરેક વાર એક રોચક ભૂમિકામાં સામે આવ્યા તેમની ફિલ્મી જીવન જેટલી રોચક છે તેટલી જ રોચક તેમના પર્સનલ લાઈફ પણ છે. આયુષ્માન ખુરાનાને શાળામાં જ તાહિરા કશ્યપથી પ્યાર થઈ ગયુ હતું. 
ત્યારે તે 12મા ઘોરણમાં ભણતા હતા. તાહિરાથી તેમની ભેંટ ફિજિક્સના કોચિંગ ક્લાસમાં થઈ હતી જેના વિષે આયુષ્માન ખુરાનાના ભાઈ અપાર શક્તિ ખુરાનાએ જણાવ્યુ હતુ. 
 
તેણે કહ્યુ હતુ, "ભાઈ અને ભાભી (આયુષ્માન ખુરાના અને તાહિરા કશુયપ)" ની પ્રેમ કહાની ફિજિક્સના કોચિંગ ક્લાસથી શરૂ થઈ હતી. ત્યારે બન્ને 11મા -12મા ઘોરણમાં હતા. તેમના નજીકી આવવાનો કિસ્સો પણ મજેદાર છે. મારા એસ્ટ્રોલૉજર પાપાના કૉલમમાં છપાતો હતો જેમાં ભાભીના પિતા કામ કરતા હતા તેમનો નામ રાજન કશ્યપ હતો. પાપા અને અંકલ એક બીજાને જાણતા હતા. પણ ભૈયા ભાભી ત્યારે કોચિંગમાં મળતા હતા. 
 
અપારએ આગળ જણાવ્યુ કે એક દિવસ પાપા અને અંકલે નક્કી કર્યુ કે બન્ને પરિવાર સાથે ડિનર કરશે. આ બધુ ભૈયા-ભાભીને ખબર ન હતી. સાંજે બન્ને પરિવાર જ્યારે ડિનર પર મળ્યા તો ભાઈ અને ભાભી એક બીજાને જોઈ ચોંકી ગયા.  સાંજે જ બન્ને સાથે ટ્યૂશન ભણીને આવ્યા હતા. તેણે ખબર નથી હતી કે થોડા ક કલાકો પછી ડિનર પર બન્ને મળશે. 
 
આ ડિનર દરમિયાન, આયુષ્માન ખુરાનાએ તેના પિતા સાથે 'હમસે તુમસે પ્યાર કિતના' ગીત ગાયું જેના કારણે તાહિરા આયુષ્માનના પ્રેમમાં પડી ગઈ. આયુષ્માન અને તાહિરાનો પ્રેમ શાળામાં કોલેજ પછી વધ્યો. થિયેટરના દિવસોમાં પણ બંને સાથે હતા. અપાર કશ્યપે કહ્યું હતું કે ચંદીગ inમાં બંને થિયેટરો એકસાથે કરવા માટે વપરાય છે. આયુષ્માન અને તાહિરા કશ્યપના લગ્ન વર્ષ 2008 માં થયા હતા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

આગળનો લેખ
Show comments