Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anupam Shyam: ‘પ્રતિજ્ઞા’ માં સૌથી ફેમસ પાત્ર ભનવનારા ઠાકુર સજ્જન સિંહનુ નિધન

Webdunia
સોમવાર, 9 ઑગસ્ટ 2021 (11:51 IST)
નાના પડદા પર સૌથી ફેમસ શો પ્રતિજ્ઞા માં સૌથી જોરદાર પાત્ર ભજવનારા ઠાકુર સજ્જન સિંહ નુ ગઈકાલે રાત્રે નિધન થઈ ગયુ. અભેંતા Anupam Shyam મુંબઈના લાઈફલાઈન મેડિકેયર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી દાખલ હતા. ઉલ્લેખનીય છે કે અનુપમ શ્યામના મલ્ટી ઓર્ગેન ફેલિયરને કારણે તેમનુ નિધન થયુ છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર અનુપમ શ્યામના નિધનના સમાચાર મળતા જ અભિનેતા યશપાલ શર્માહોસ્પિટલ પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે 'મને ખબર પડી કે તેમનુ નિધન થઈ ગયુ છે તેથી હુ તરત દોડી આવ્યો, આવીને જોયુ તો તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. ડોક્ટરોએ થોડા સમય પછી તેમને મૃત જાહેર કર્યા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

આગળનો લેખ
Show comments