Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભ બચ્ચને પણ સ્વચ્છતા અભિયાન હેઠળ ઝાડુ લગાવી

Webdunia
ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (12:11 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન સાથે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોડાય ગયા છે. અમિતાભે મુંબઈમાં સફાઈ કરી અને તેમણે ટ્વિટર પર લોકોને આ વાતની માહિતી આપી. અમિતાભે પોતાના પ્રશંસકોને કહ્યુ કે બધાએ આ અભિયાન સાથે જોડાવવુ જોઈએ. આ સાથે જ અમિતાભે સફાઈ કરતી પોતાની તસ્વીરો પણ પોસ્ટ કરી છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી અને અનેક મોટી હ્સ્તિઓને સફાઈ કરવાની ચેલેંજ આપી હતી.  ત્યારબાદ દેશની અનેક નાની મોટી હસ્તિયોએ આ અભિયાન સાથે જોડાઈ. . અમિતાભ પહેલા બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન, સલમાન ખાન બીજી બાજુ ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકર યોગ ગુરૂ બાબા રામદેવ કોંગ્રેસ નેતા શશિ થરુર પણ આ અભિયાન સાથે જોડાય ચુક્યા છે. 




(ફોટા - સાભાર ટ્વિટર) 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments